નર્મદા ડેમ પાસે કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકર્પણ કાર્ય બાદ હજુ તો એક વર્ષ પણ...
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં કેનપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં બે વિદ્યાર્થીના મોત નિપજ્યા હતા. ધ્વજવંદનની પાઇપ વિદ્યાર્થી પાસે ઊભી કરાવતા સમયે પાઇપ ઉપર પસાર થતો વીજ...
રૂપાણી મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન કેબિનેટ મંત્રીઓના હસ્તે કરવામાં આવેલ… છોટા ઉદેપુર: સમગ્ર દેશ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ રહી છે. રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં...
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનું ગોડાઉન સુરતના વરાછા રોડ ગીતાંજલી નજીક આવેલું છે. અને અહીંથી સુરત તેમજ તાપી જિલ્લામાં સરકારી અનાજનું વિતરણ કરવામાં આવે...
કચ્છ, બુધવારે બપોરે કચ્છના આકાશે એક ખગોળીય ઘટના સર્જાઈ હતી. બધુવારે કચ્છ અને તેની આસપાસના બસ્સોથી ત્રણસો કિલોમીટરના વિસ્તારમાં સૂર્યની ફરતે પૂર્ણ મેઘધનુષ્ય જેવું ગોળ...
રૂા. ૪૮ કરોડના ખર્ચે નિર્માણાધિન ગલીયાણા બ્રિજનું લોકાર્પણ કરાયું રાજ્યનો વિકાસ એ જ રાજ્ય સરકારનો નિર્ધાર – નાયબ મુખ્યમંત્રી નીતીનભઇ પટેલ રાજ્યના માર્ગ અને મકાન...
મૉસ્કો, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના રશિયા પ્રવાસના બીજા દિવસે રશિયાના યાકુટિયા રિજિયનના ગવર્નર સાથે રફ ડાયમંડ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ માટે કરાર કર્યા છે. આ...
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટવાની ઘટનાને પગલે નગરપાલિકા નિયામકે રાજ્યની તમામ નગર પાલિકાઓમાં પાણીની ટાંકીની સ્થિતિ બાબતે રિજનલ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે....