જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ સામેની અથડામણમાં ચરોતરના જવાને શહાદત વહોરી : ગામમાં શોકનો માહોલ
જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં હરીશ પરમારની આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી આવતીકાલે શહીદ જવાનના પાર્થિવદેહને વતન લવાશે નડિયાદ : ખેડાના કપડવંજના વણઝારીયા ગામના વતની હરીશ પરમાર...