Charotar Sandesh

Tag : omicron-news-india

વર્લ્ડ

ઓમિક્રોનનો ખતરો : અનેક દેશોએ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો

Charotar Sandesh
ન્યુદિલ્હી : વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોનની મોટી ભૂમિકા હોઈ શકે છે. દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ જોવા મળતા કોરોનાના ઓમિક્રોન પ્રકારે બ્રિટનમાં સૌથી ઝડપથી ફેલાવવાનું શરૂ...
ઈન્ડિયા

ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૧૪૩ થઈ

Charotar Sandesh
નવીદિલ્હી : કેરળમાં ઓમિક્રોન ચેપના વધુ ચાર કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૧૧ થઈ ગઈ છે. તિરુવનંતપુરમમાં બે લોકો કોરોના વાયરસના આ...
ઈન્ડિયા

મુંબઈમાં અમેરિકાથી આવેલ વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત : કેસો વધતાં મહારાષ્ટ્ર સરકાર ચિંતિત

Charotar Sandesh
ઓમિક્રોનના કેસ વધતાં મહારાષ્ટ્ર સરકાર ચિંતિત મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈમાં વધતા ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખીને ૧૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી...
ઈન્ડિયા

Omicron : દેશમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે : કુલ ૮૭ કેસ નોંધાયા

Charotar Sandesh
અમદાવાદ : ઓમિક્રોન સ્ટ્રેનના કેસને હળવા ગણાવીને ફગાવી ન દઇ શકાય કારણ કે આ સ્ટ્રેન અન્ય કોઇપણ વેરિઅન્ટ કરતાં વધુ ઝડપે પ્રસરી રહ્યો છે, જે...
ઈન્ડિયા

૧૦ દિવસમાં મહારાષ્ટ્રના પૂણેના દર્દીએ ઓમિક્રોનને મ્હાત આપી સ્વસ્થ થયો

Charotar Sandesh
પુણે : થાણે જિલ્લામાં રહેતા કોરોના વાયરસના ઓમિક્રોન (omicron) સ્વરૂપથી સંક્રમિત રાજ્યનો પ્રથમ દર્દી પણ સ્વસ્થ થઈ ગયો હતો. નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેમને...
ઈન્ડિયા

ભારત દેશમાં નવો ઓમિક્રોન વાઈરસ છુટાછવાયા સ્વરૂપે મળી આવ્યો છે : નિષ્ણાંતો

Charotar Sandesh
મુંબઈ : ભારત દેશમાં ઓમિક્રોનની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બાબતની સાવધાની વધુ સઘન કરાઇ રહી છે ત્યારે ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા નાગરિકો સ્વેચ્છાએ તેમના પ્રવાસની વિગતો સત્તાવાળાઓને...
ઈન્ડિયા

દેશમાં નવા ઓમિક્રોનનો ભય હોવા છતાં માસ્ક પહેરવામાં લોકોની લાપરવાહી

Charotar Sandesh
નવી દિલ્હી : સપ્ટેમ્બરમાં દેશમાં માસ્ક પહેરવાનો દર ઘટીને ૧૨ ટકાએ પહોંચી ગયો હતો. નવેમ્બરમાં તો આ દર ફક્ત બે ટકા જ રહી ગયો હતો....
ઈન્ડિયા

ઓમિક્રોન વેરિએન્ટથી બચવા વેક્સિન લઈ લીધી છે એ લોકો સૌથી વધારે સુરક્ષિત : સ્વાસ્થ્ય મંત્રાલય

Charotar Sandesh
ન્યુદિલ્હી : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક જરૂરી સવાલો અને તેના જવાબો આપીને નાગરિકોની વચ્ચે જાગૃતતા વધારી છે. તેમાં જણાવ્યું...