રાજ્યના નગરોમાં માર્ગોની મરામત-રિપેરીંગ-રિસરફેસીંગ માટે તત્કાલ ૭૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા
રાજ્યના નાગરિકોને આવાગમન સરળતા રહે ઓછામાં ઓછી તકલીફ પડે તે હેતુસર રોડ-રસ્તાની મરામત સત્વરે હાથ ધરવાનો મુખ્યમંત્રીશ્રીનો જનસુવિધાકારી અભિગમ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ‘અ’...