Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

ટીમ માટે ટૂર્નામેન્ટનો અંતિમ તબક્કો ખુબ મહત્વનોઃ રોહિત શર્મા

મુંબઈ ઈન્ડયન્સના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં જગ્યા બનાવ્યા બાદ  કે, તેની ટીમ માટે ટૂર્નામેન્ટનો અંતિમ તબક્કો ખુબ મહત્વ રાખે છે અને તેણે ધીમી શરૂઆત બાદ મજબૂતીથી વાપસીની આદત બનાવી લીધી છે. મુંબઈએ રવિવારે અંતિમ લીગ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને નવ વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. પરંતુ મેચમાં રોહિતની અડધી સદી જાયા પહેલા તેની પુત્રી સુઈ ગઈ હતી, જે તેને યાદ રહેશે.
રોહિતે મેચ બાદ , ‘અમને ખ્યાલ છે કે આઈપીએલમાં અંતિમ લીગ મેચ ખુબ મહત્વ ધરાવે છે.’ અમે હંમેશા બીજા હાફમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેણે, આઈપીએલ શાનદાર ટૂર્નામેન્ટ છે જેમાં કોઈપણ ટીમ ગમે તે ટીમને હરાવી શકે છે. અમે નાના-નાના પગલા ભરીને આગળ વધવા ઈચ્છીએ છીએ. હવે પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઈનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ થશે.
રોહિતે જીતનો શ્રેય ટીમ પ્રયાસોને આપતા , મને સૌથી વધુ ખુશી તે વાતની છે કે અમે ટીમ પ્રયાસોથી જીત્યા. અમે કેટલાક ખેલાડીઓ પર નિર્ભર ન રહ્યાં. જરૂર પડવા પર તમામે યોદગાન આપ્યું.

Related posts

દેશમાં કુલ કોરોનાના કેસ ૯૮ લાખને પાર : ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધુ કેસ નોંધાયા…

Charotar Sandesh

આઝમ ખાનનું નિવેદન બીનજરૂરી અને કમનસીબઃ અપર્ણા યાદવ આઝમખાને આરએસએસના ગણવેશ માટે વાત કરી હતીઃ અખિલેશ યાદવ

Charotar Sandesh

કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની જાહેરાત : આ તારીખથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિન અપાશે

Charotar Sandesh