Charotar Sandesh
બોલિવૂડ

મહારાષ્ટ્રમાં જે થયું તેવું તો ફિલ્મોમાં પણ નથી થતુંઃ અર્જુન રામપાલ

ગાંધીનગર : મહારાષ્ટ્રની રાજનીતિને લઇ અભિનેતા અર્જુન રામપાલે નિવેદન આપ્યું. ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં અભિનેતા અર્જૂન રામપાલે હાજરી આપી હતી. ત્યારે આ દરમિયાન અર્જૂન રામપાલે મહારાષ્ટ્રની રાજનીતિને લઈ કહ્યું કે ફિલ્મોમાં પણ આવો અંત નથી હોતો. અને ફિલ્મોમાં પણ આ પ્રકારનું સસ્પેન્સ નથી હોતું.
નોંધનીય છે કે, બોલીવુડના અભિનેતા અર્જુન રામપાલ આજરોજ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં અભિનેતાએ હાજરી આપી હતી, આ દરમિયાન મહારાષ્ટ્રમાં બનેલી ઘટનાને લઇને નિવેદન આપ્યું આપ્યું હતું.

Related posts

શ્રુતિ હસને કહ્યું- મારા માતા-પિતા છુટાછેડા લઇ રહ્યા હતા ત્યારે હું ખુબજ ખુશ થઇ હતી…

Charotar Sandesh

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના મોતથી ચાહકો આઘાતમાં : પરિવારે ચક્ષુદાન કર્યું

Charotar Sandesh

સોશિયલ મિડીયા પર ‘કાચા બદામ‘ ગીતના સિંગર ભુવનનો અકસ્માત થયો : હાલ હોસ્પિટલમાં

Charotar Sandesh