Charotar Sandesh
ગુજરાત

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગઃ કોઇ જાનહાનહી નહિ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલા નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.
અંકલેશ્વર Âસ્થત ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેને પગલે ગોડાઉન માલિક સ્થળ પર પહોંચી ગયો હતો. જાકે આગની ઘટનામાં કોઇ જાનહાની ન થઇ હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

જન ઉમંગ ઉત્સવ “નમામિ દેવી નર્મદા” મહોત્સવની ઉજવણી : PMના હસ્તે વધામણા…

Charotar Sandesh

પ્રદીપસિંહ જાડેજાનો ઘટસ્ફોટ : ‘કોંગ્રેસનાં ૧૦ જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં’

Charotar Sandesh

ભાજપની પ્રથમ યાદી જાહેર : સાવલીથી કેતન ઈનામદાર રિપીટ : ડભોઈ સહિત વડોદરા જિલ્લાની બેઠકોમાં કોણ ? જુઓ

Charotar Sandesh