સુરત શહેરમાં તાપી શુદ્ધિકરણની એક લહેર ઉમટી પડી છે. આ વર્ષે મોટાભાગની જગ્યાઓએ પીઓપી કરતા માટીની અથવા તો ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે....
તમામ ૩૩ જિલ્લાના પ્રતિનિધીઓએ આ એપનો વિરોધ નોધાવતાં એપ ડાઉનલોડ ન કરવાનો એક સૂર ઉઠયો… રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની રોજે રોજ સેલ્ફિ પાડીને હાજરી લેવા...
અંબાજી, અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમનો મેળો આગામી ૮ સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે. ત્યારે અંબાજીમાં નાના-મોટા સંઘો દર્શનાર્થે પહોંચવા લાગ્યા છે. સમગ્ર મંદિર પરિસર બોલ...
રાજકોટના કોઠારિયા રોડ પર સોમવારે બપોરે ફાયરબ્રિગેડ સ્ટેશન સામે જ એક વ્યક્તિએ ટિકટોક વીડિયો બનાવવા માટે પોતાની કારને આગ ચાંપી દીધી હોવાના મેસેજ સાથેનો વીડિયો...
આદિજાતિ વિસ્તારના નાના ખેડૂતોના હિતમાં સીએમ રૂપાણીનો મહત્વનો નિર્ણય… ગાંધીનગર, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતો હવે ચાર એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરમાં પણ બીજુ વીજજોડાણ મેળવી...
ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવાર અને ૨ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગણેશ પુરાણ અનુસાર આ...