Charotar Sandesh

Category : સ્થાનિક સમાચાર

ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

નવરાત્રીને શાંતિપૂર્ણ પાર પાડવા પોલીસ સુસજ્જ : તમામ જગ્યાઓએ પોલીસ તૈનાત…

Charotar Sandesh
નવરાત્રીમાં ખલૈયાઓને કોઈ અગવડ ન પડે તેમજ કોઈ અનિશ્વનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસે મોટો પોલીસનો કાફલો, ચુસ્ત બંદોબસ્ત.. નવરાત્રી ઉત્સવની આજથી શરૂઆત...
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

ગરબાના સ્થળે આડેધડ પાર્કિગ થશે તો મંજુરી રદ, પાર્કિંગ થયેલા વાહનોને દંડ ફટકારાશે…

Charotar Sandesh
નવરાત્રીમાં ટ્રાફિક નિયમન માટે ગરબા આયોજકો માથે હવે મોટી જવાબદારી છે… નવરાત્રીમાં ટ્રાફિક નિયમન માટે ગરબા આયોજકો માથે હવે મોટી જવાબદારી છે. આ વર્ષે નવરાત્રીમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

પેટલાદ તાલુકાના પાળજમાં ૫૦મો નવરાત્રી મહોત્સવ ૧૩ લાખના ખર્ચે ધામધૂમથી ઉજવાશે…

Charotar Sandesh
નયનરમ્ય રંગબેરંગી ઈન્દોરી ડેકોરેશન તથા ખ્યાતનામ ગરબા ગાયકો પોતાની કોકીલકંઠી તથા સુરીલી અવાજોથી રાસગરબાની રમઝટ બોલાવશે… આણંદ, પાળજ (તા. પેટલાદ) ખાતે આણંદ તથા ખેડા જિલ્લા...
ચરોતર સ્થાનિક સમાચાર

‘દીકરા તું આવતો કેમ નથી… તૂ તો મારો ભગવાન છે…’

Charotar Sandesh
જ્યારે વૃદ્ધાશ્રમની 23 માતાઓ પોતાના માનસપુત્ર પી.એસ.આઈ.રણજીતસિંહ ખાંટ ને ભેટી રડી રહી ત્યારે… “મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ, એથી મીઠી છે મોરી માત, આ...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં મુખ્‍યમંત્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં રૂા.૨૪.૨૧ કરોડના ત્રણ વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…

Charotar Sandesh
આણંદમાં અદ્યતન સિવિલ હોસ્‍પિટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે – મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્‍યમંત્રીના હસ્‍તે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.અટલ બિહારી...
ચરોતર સ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે આણંદ શહેરની મુલાકાતે…

Charotar Sandesh
લોટેશ્વર તળાવ ખાતે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પૂર્ણ કદની પ્રસ્થાપિત થનારી મૂર્તિ માટેની જગાએ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરશે… આણંદ : રાજ્યના...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : વધુ વરસાદના પગલે પાક નિષ્ફળ, શાકભાજીના ભાવો આસમાને…

Charotar Sandesh
સતત વરસાદ ચાલુ રહેતાં ટામેટા, ફ્લાવર, ટિંડોડાના પાકને ભારે નુકસાન… આણંદ-ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે 130 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેના પગલે શાકભાજીના પાકોને ભારે...
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાતી મીડિયા જગતના ભીષ્મ પિતામહ પત્રકાર મહેન્દ્ર શુક્લનું નિધન : ઘેરા શોકની લાગણી પ્રસરી…

Charotar Sandesh
ખેડા-આણંદ જિલ્લામાંથી પ્રસિદ્ધ થતા અખબાર ‘અકેલા સચ’ ના તંત્રી મહેન્દ્ર શુક્લનું નિધન ! ગુજરાતી મીડિયા જગત ના ભીષ્મ પિતામહ પત્રકાર મહેન્દ્ર શુક્લ ના નિધન ના...
ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આણંદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે…

Charotar Sandesh
અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આણંદ તાલુકા અને બોરસદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ લોડ આપવાની જગ્યાએ સ્થળ પરની કામગીરી કરવાની જરૂર છે… મહિસાગર, મહિસાગર જિલ્લામાં...
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

મહીનું રોદ્ર સ્વરૂપ : ઉમરેઠ તાલુકાના 2, આણંદના 4, આંકલાવ અને બોરસદના 20 ગામો ઉપર હજુ પણ ખતરો…

Charotar Sandesh
આંકલાવ તાલુકાના ગંભીરા ગામે ભાઠ્ઠા વિસ્તારમાં મહીસાગર નદીના પાણી ઘુસતા આશરે 1500 લોકોનું સ્થાનતાર કરાયું છે… આણંદ : મધ્યપ્રદેશ, પંચમહાલ સહિતના વિસ્તારમાં બે દિવસથી વર્ષી...