એલર્ટની વચ્ચે આર.પી.એફ દ્વારા રેલ મુસાફરી કરતાં મુસાફરો માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો… વડોદરા, દેશમાં દરિયાઈ માર્ગે આંતકી હુમલો થઈ શકે એ...
દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતા અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે અમદાવાદના વ્યાસવાડીના ભવ્યાતિભવ્ય પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયાં હતાં. જેમાં...
અમદાવાદ, અમદાવાદમાં સૌથી આધુનિક આલ્ફા વન મોલમાં પોલીસની મોકડ્રીલ યોજાઇ હતી. આલ્ફા મોલમાં આતંકી ઘૂસ્યા હોવાના મેસેજ પર પોલીસે મોકડ્રીલ યોજી હતી. આલ્ફા વન મોલમાં...
હમીરસર અને રૂદ્રમાતા જળાશયો નર્મદાનીરથી ભરવાની સીએમની વિચારણા… ભુજ, મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે કચ્છમાં મેઘોત્સવ મનાવવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એલર્ટને પગલે તમામ...
સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા… ગાંધીનગર, અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના ૭૯ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીના રાજકોટ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન...
ગઈ કાલે ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સર્વિસને ૧૨ વર્ષ પૂર્ણ થયા… અમદાવાદ, ગુજરાતમાં અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ને...