શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખુલ્યાં : બે ડોઝ લેનારને દર્શન
પાલનપુર : ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર મંગળવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પરંતુ દર્શનાર્થીઓને કોરોના...