નવીદિલ્હી : ભારતમાં રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૫૬ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીથી...
નવીદિલ્હી : ભારત પહેલા પણ ઘણા દેશોએ બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. જોકે વય મર્યાદા ભારતથી અલગ રાખવામાં આવી છે. યુકેમાં ૧૨-૧૫ વર્ષના, ડેનમાર્કમાં...
ન્યુદિલ્હી : ભારતમાં મોટા ભાગના વયસ્કોને અત્યાર સુધી ઈન્જેક્શનથી જ કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જો કે બાળકોને દુખે તેવા વેક્સિનના ઈન્જેક્શનને બદલે નાકથી વેક્સિન...
દિલ્હી : ભારત બાયોટેકને વિયેતનામના દૂતાવાસ દ્વારા સહકાર, પુરવઠા અને ટેક્નોલોજી ટ્રાન્સફરની શક્યતાઓ અંગે ચર્ચા કરવા નેશનલ એસેમ્બલીના પ્રમુખ સાથે વન-ઓન-વન મીટિંગ માટે આમંત્રણ આપવામાં...
નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હજુ સુધી ભારત બાયોટેકને કોવેક્સિનનો ઉપયોગ કરવાની ઔપચારિક મંજૂરી આપી નથી. સ્વદેશી ઉત્પાદિત કોવેક્સિનને ઔપચારિક મંજૂરી આપવાના પ્રશ્ન પર,...
ભોપાલ : વેક્સીનેશન મહા અભિયાનના દિવસે મધ્ય પ્રદેશના બડવાનીમાં અજબ નજારો સામે આવ્યો છે. આ વિસ્તારમાં આવેલી પૂજા સ્ટેટ કોલોનીમાં વાહિદ ખાન પરિવારના સભ્યો સાથે...
નવી દિલ્હી : ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ ૨૧ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, પેડિયાટ્રિક કોવેક્સિનને લગભગ ૧,૦૦૦ વિષયો સાથેનો ૨/૩...