Charotar Sandesh

Tag : covid-19

ગુજરાત

ત્રીજી લહેર ઢીલી પડ્યાના સંકેત ? રાજ્યમાં કોરોનાના નવા ૧૩૮૦૫ કેસ સામે ૧૩૪૬૯ દર્દીઓ સાજા થયા

Charotar Sandesh
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર વર્તાઈ રહી છે, પરંતુ તેની અસર ઢીલી પડ્યાના સંકેત પણ જોવા મળી રહ્યા છે. સોમવારે કોરોનાના નવા ૧૩૮૦૫ કેસ...
ચરોતર સ્થાનિક સમાચાર

કાસોરમાં ઉપસરપંચના વિજેતા ઉમેદવારના રોડ શોમાં કોરોના નિયમોના ધજાગરા : પોલીસે ગુનો નોંધ્યો

Charotar Sandesh
ઉપસરપંચ સહિત ટોળા સામે ગુનો નોંધાયો આણંદ : સોજીત્રા તાલુકાના કાસોર ગ્રામપંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારના રોડ શોમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા....
ગુજરાત

રાજ્યમાં ઉત્તરાયણ બાદ એક દિવસમાં જ અધધ પ હજાર કેસ વધ્યા : છેલ્લા ૨૪ કલાકમાં જાણો કેટલા કેસ

Charotar Sandesh
રાજ્યમાં જાન્યુઆરીના 18 દિવસમાં કોરોનાથી 56નાં મોત અમદાવાદ : રાજ્યમાં ઉત્તરાયણ લોકોએ મન મુકીને ઉજવી છે ત્યારે રાજ્યમાં રોજ કરતાં નવા પ૦૦૦ કેસો વધ્યા છે....
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા-આણંદ જિલ્લામાં કોરોનાના કેસો વધશે તો ઉત્તરાયણમાં લોકોની બેદરકારી જવાબદાર રહેશે

Charotar Sandesh
ખેડામાં ઉત્તરાયણ લોકોએ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા આણંદ જિલ્લામાં આજે નવા 114 કેસ : નડિયાદમાં 25 સહિત ખેડા જિલ્લામાં આજે 35 નવા કોરોનાના કેસ નોંધાયા નડિયાદ...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદના કલમસરમાં હજારોની મેદની વચ્ચે કીર્તિદાનનો ડાયરો યોજાયો : નિયમોના ધજાગરા ઉડ્યા

Charotar Sandesh
કોરોનાના સતત કેસ વધી રહ્યા છે ત્યારે આવા કાર્યક્રમો શું થવા જોઈએ લોકડાયરા મામલે ૧ર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો આણંદ : રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર...
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાતમાં કોરોનાના આજે નવા ૬૨૭૫ કેસો : જાણો આણંદ-નડીયાદમાં નિયંત્રણો બાદ કેટલા કેસો નોંધાયા

Charotar Sandesh
આણંદ જિલ્લામાં નવા ૬૪ કેસો નોંધાયા, ૨૭ દર્દીઓ સાજા થયાખેડા જિલ્લામાં નવા ૬૭ કેસો, સામે ૭૮ દર્દીઓ સાજા થતાં રજા અપાઈ રાજ્યમાં ૬૨૭૫ કેસ નોંધાયા...
વર્લ્ડ

અમેરિકામાં કોરોનાના કહેરથી વિશ્વનો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો

Charotar Sandesh
અમેરિકામાં મુત્યુઆંક ૮ લાખને પાર : ૫ કરોડ કેસ નોંધાયા USA : વિશ્વમાં અમેરિકામાં કોરોના વાયરસના કારણે પ્રથમ મૃત્યુ સિએટલ વોશિંગ્ટનમાં નોંધાયું હતું. જેને ૬૫૦...
વર્લ્ડ

કોરોના : ચીનમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ વધતા શહેરમાં લોકડાઉન

Charotar Sandesh
બૈજિંગ : ઝિયામેન પ્રાંતના દરિયાઈ શહેરના રહેવાસીઓને કોઈપણ મહત્ત્વના કારણસર શહેરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. શહેરમાં કોરોના વાઇરસના ડઝનેક કેસો પ્રકાશમાં આવ્યા પછી...
ગુજરાત

મોટા શહેરોમાં સ્કુલો ખુલી હોવા છતાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કુલે મોકલતા ખચકાય છે

Charotar Sandesh
શહેરની ૫૦ થી પણ વધારે શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં વિદ્યાર્થીઓને ઓફલાઇન અભ્યાસ માટે મોકલવા માટે એક પણ વાલીઓએ સંમતિ આપી ના હોવાનું જાણવા...