Charotar Sandesh

Tag : gujarat-school-open-corona

ગુજરાત

રાજ્યમાં બાલમંદિર, પ્રિ-સ્કુલો અને આંગણવાડી શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી વાઘાણીનું મહત્ત્વનું નિવેદન

Charotar Sandesh
અમદાવાદ : કોરોના અંકુશમાં રહેતા હવે રાજ્યમાંં ધીરે ધીરે એક પછી એક છુટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી...
ગુજરાત

રાજ્યમાં ધોરણ ૧ થી ૯નું ઓફલાઈન શિક્ષણકાર્ય અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને લેવાયો નિર્ણય

Charotar Sandesh
રાજ્યમાં ૫મી ફેબ્રુઆરી સુધી ધોરણ ૧થી ૯ના વર્ગોમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય ગાંધીનગર :...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ-ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી બીજા સત્રના ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો

Charotar Sandesh
આણંદ : ગુજરાતમાં સોમવારથી ધો. ૧થી ૫ની સ્કૂલો શરૂ થઈ છે, આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે. જો કે હાજરી મરજીયાત રાખવામાં...
ગુજરાત

દિવાળી વેકેશન બાદ ધો.૧ થી ૫ના કલાસ શરૂ કરવાનો નિર્ણય ફરી ટળ્યો

Charotar Sandesh
ગાંધીનગર : દિવાળી બાદ નવા કેસોમાં એકાએક વધારો થવાને પગલે ધો.૧થી ૫ના કલાસ ખોલવાના મામલે રાજ્ય સરકાર ફરી મૂંઝવણમાં મુકાઈ છે. ધો.૧થી ૫ની શાળાઓ ખોલવાનો...
ગુજરાત

સ્કુલ ચાલુ થતા વાલીઓ દ્વારા કહેવાયું કે, વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથી

Charotar Sandesh
સુરત : વાલીઓને સરકારી શાળામાં પોતાના બાળકો સુરક્ષિત લાગી રહ્યા નથી. ખાનગી શાળાઓમાં પહેલા જ દિવસે ૮૦થી ૯૦ ટકા જેટલી બાળકોની હાજરી જોવા મળી હતી...
ગુજરાત

મોટા શહેરોમાં સ્કુલો ખુલી હોવા છતાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કુલે મોકલતા ખચકાય છે

Charotar Sandesh
શહેરની ૫૦ થી પણ વધારે શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં વિદ્યાર્થીઓને ઓફલાઇન અભ્યાસ માટે મોકલવા માટે એક પણ વાલીઓએ સંમતિ આપી ના હોવાનું જાણવા...