યાત્રાધામ વડતાલધામમાં ૨ હજાર કિલો રીંગણનું શાક બનાવી ૨૦૧મા દિવ્ય શાકોત્સવની ઉજવણી કરાઈ
૨૫ હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો નડિયાદ : ખેડા જિલ્લામાં વડતાલમાં ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મહાસુદ પૂનમના રોજ...