વડતાલધામમાં સહજાનંદી બાળ યુવા શિબિર-૮ની પૂર્ણાહુતિ : 5000 બાળ – બાલિકાઓ તથા યુવાનોએ શિક્ષા – સંસ્કારનું ભાતું બાંધ્યું
આ બાળકો વડતાલનું ભવિષ્ય છે, આચાર્ય મહારાજ વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તારીખ 24 મેથી 26 મે દરમિયાન યોજાયેલી ત્રિદિવસીય સહજાનંદી બાળ...