Charotar Sandesh

Tag : vadtal mandir news

ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલમાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

Charotar Sandesh
સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સહિત સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સહિત 3૫૦૦થી વધુ નાના-મોટા મંદીરો...
ચરોતર સ્થાનિક સમાચાર

અમદાવાદ મુકામે અંબિકા એન્જીનીયરીંગ તૈયાર થયેલ વિરાટ ધ્વજદંડની પૂજન વિધિમાં સંતો મહંતોની ઉપસ્થિતિ

Charotar Sandesh
ડો સંતવલ્લભ સ્વામી – વડતાલ સહિત ગુજરાતના સંત મહંતોની હાજરીમાં વિરાટ ધ્વજદંડની પૂજન વિધિ યોજાઈ ગુજરાત માટે ગૌરવની ક્ષણના સાક્ષીઓ ગોતા અમદાવાદ મુકામે અંબિકા એન્જીનીયરીંગ...
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરાયું

Charotar Sandesh
આચાર્ય મહારાજ તથા સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને વરિષ્ઠ સંતોના હસ્તે ટપાલ ટિકીટ તથા કવરનું વિમોચન કરાયું નડિયાદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં દિવ્ય શરદોત્સવ : મંદિરમાં દસ હજારથી વધુ હરિભક્તોએ શરદોત્સવની ઉજવણી કરી

Charotar Sandesh
૧૦૦થી વધુ સંતો-પાર્ષદો-ભક્તોએ ગુણાતીત ઓસ્કેસ્ટ્રા ગ્રુપ ( કલાકુંજ)ના તાલે રાસની રમઝટ બોલાવી વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં શરદ પૂર્ણિમાની પૂર્વ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં દેવ દર્શન માટે મુકાયેલ વિશાળ એલઈડી પર સંતો ભક્તોએ ચંદ્રયાન ૩ નિહાળ્યું

Charotar Sandesh
આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા દેશવાસીઓની સાથે સાથે વડતાલધામ ના સંતો અને ભક્તોએ દર્શનની જગ્યાએ ચંદ્રયાન -૩ નુ સફળ લોંચીંગ નિહાળીને વૈજ્ઞાનિકોને અભિનંદન...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં ૭૭મા સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી : પરિસર રાષ્ટ્રભક્તિથી દીપી ઉઠ્યુ

Charotar Sandesh
Vadtal : ભક્તિના કેન્દ્ર સમાન વડતાલધામ (Vadtaldham) રાષ્ટ્ર ભક્તિના દેદીપ્યમાન રૂપથી ઝળહળી ઉઠ્યું. દેશના ખુણે ખુણેથી આવતા આસ્થાળુઓએ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે ચોમેર રાષ્ટ્ર ધ્વજના...
ચરોતર સ્થાનિક સમાચાર

તીર્થધામ વડતાલમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનો આચાર્ય મહારાજના હસ્તે શુભારંભ કરાયો

Charotar Sandesh
આ મહોત્સવમાં ૩૫ હજારથી વધુ સ્વયંસવકો ખડેપગે સેવા બજાવશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનું ઉદ્દઘાટન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ,...
ચરોતર સ્થાનિક સમાચાર

સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં રવિસભા સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર યોજાયો

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં આજરોજ રવિસભા સાથે સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર કેન્દ્રિય મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો. ત્રણ ઉપકુલપતિઓ ઉપસ્થિત...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્ર સુદ નોમથી પૂનમ સુધી ચૈત્રી સમયાનો પ્રારંભ

Charotar Sandesh
ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ નો ૨૪૨ પ્રાગટ્ય ઉત્સવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે...
ચરોતર સ્થાનિક સમાચાર

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભવ્ય ભૂમિપૂજન મહોત્સવ યોજાયો

Charotar Sandesh
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન આ ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે – નિત્યસ્વરૂપ સ્વામી ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં , વડતાલવાસી શ્રીલક્ષ્મીનારાયણ દેવના તાબાના...