Charotar Sandesh

Tag : gujarat

ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Temple)માં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. વડતાલ...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૫ કલાક સુધીમાં  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh
ગુજરાતમાં 25 બેઠકો પર 57 ટકા જેટલું થયું મતદાન આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં  મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ...
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથેના ચવાણાના પેકેટના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થયો ?

Charotar Sandesh
ખેડા લોકસભાના ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા પોસ્ટર ચવાણાના પેકેટ પર માર્યો હોય, તે મુજબનો એક ચવાણાના પેકેટનો ફોટો વાયરલ થયો છે. ખેડા લોકસભા બેઠકના ભાજપના...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

Charotar Sandesh
ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર વડતાલમાં આજે દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી...
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નડિયાદ શહેરમાં ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી પ્રતિમાને ફુલહાર કરી

Charotar Sandesh
ગરવી ગુજરાતના 64મા સ્થાપના દિન નિમિત્તે ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા ખાતે નડિયાદ શહેર (જિ) કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા. પહેલી મે એટલે ગુજરાત...
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિર દ્વારા ૧૫ હજાર જોડી ચંપ્પલોનું વિતરણ

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્ષે છે ત્યારે...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ખંભાત વિધાનસભા પેટાચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો

Charotar Sandesh
ગુજરાત અને દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત ખાતે લોકસભા અને વિધાનસભાની...
ઈન્ડિયા ગુજરાત

અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન ? રેલવે મંત્રીએ શેર કર્યો વિડીયો

Charotar Sandesh
દેશભરમાં મુંબઈ-અમદાવાદ Bullet Train પ્રોજેક્ટને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. ત્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ Bullet Train Projectને લઈને એક મહત્વની જાણકારી આપી છે....
ચરોતર સ્થાનિક સમાચાર

વિદ્યાનગર રાષ્ટ્રીય અંધજન મંડળમાં રહેતી પ્રજ્ઞાચક્ષુ દીકરીનો અનેરો લગ્ન ઉત્સવ

Charotar Sandesh
વલ્લભવિદ્યાનગર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ, જિલ્લા શાખા માં જિલ્લા તથા બહારથી કોલેજના અભ્યાસ અર્થે આવતા દીકરા દીકરીઓને મફત રહેવા જમવા સાથે વિવિધ પ્રકારની તાલીમ પૂરી...
ચરોતર સ્થાનિક સમાચાર

આંગળી પર મતદાન કરેલ  નિશાન જોઈને દવાના બિલો પર મળશે ૭ ટકા છૂટ : આણંદ કેમિસ્ટ એસોસિએશનની જાહેરાત

Charotar Sandesh
મતદાન જાગૃતિના પ્રયાસોમાં નૈતિક ફરજ અદા કરતું આણંદ કેમિસ્ટ એસોસિએશન લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ સંસદીય...