રામનવમીની યાત્રામાં જેણે પણ પથ્થર નાંખ્યા છે, એ ક્યારેય પથ્થર તરફ જોશે નહિ એવા પગલાં ભરવામાં આવશે : ગૃહમંત્રીનું નિવેદન આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ...
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદ (kamosami rain)ની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ ઉત્તર ગુજરાતના...
Nadiad : ડાકોર ખાતે તા ૦૭-૦૩-૨૦૨૩ ના રોજ હોળીની પુનમની જવણી કરવામાં આવનાર છે, જેના અનુસંધાનમાં અમદાવાદથી લાખો શ્રી રાજા રજછોડરાયજીના ભક્તો છેલ્લા ત્રણ દિવસથી...
ગાંધીનગર : હવેથી દરેક શાળામાં ગુજરાતી વિષય (gujarati subject) ભણવું ફરજીયાત કરાયું છે, ત્યારે તમારા બાળકોએ ગુજરાતમાં ભણવું હશે તો ફરજીયાત ગુજરાતી ભાષા ભણવી પડશે....
ગીર સોમનાથ : વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર ખાતે એક ઓરડામાં ગોંધી રાખવામાં આવેલા તાલાલા-ગુજરાતના આશાસ્પદ યુવાનને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી અને...
જંત્રીમાં સરકારની રાહત નહીં? ગાંધીનગર : ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ કરવામાં આવતાં બિલ્ડર એસોસિએશન અસંતુષ્ટ હોવાનો ઘાટ ઘડાયો છે. જંત્રીના નવા દર અમલી બન્યા...
આણંદ : જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લામાં આરોગ્ય વિષયક કામગીરી અંતર્ગત તમામ રાષ્ટ્રીય કાર્યક્રમની કામગીરીનું નિયમિત મુલ્યાંકન કરવામાં આવે...
અમદાવાદ : રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં ઠંડા પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં...