Charotar Sandesh

Tag : gujarati

ચરોતર શૈક્ષણિક સમાચાર

Anand : નાવલી રિસોર્સ રૂમ ખાતે દિવ્યાંગ રંગોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh
તારીખ ૨૩/૦૩/૨૦૨૪ નાવલી રિસોર્સ રૂમ ખાતે રંગોત્સવ ઉજવણી કરવામાં આવી, જેમાં ૪૦ દિવ્યાંગ બાળકો વાલીઓ સાથે હાજર રહ્યા. આ કાર્યક્રમમાં મુખ્ય દાતા શ્રી રશ્મિકાંતભાઈ ચંદુભાઈ...
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદ રેલવે ખાતે GRPના ત્રાસથી વિદ્યાર્થીઓ પરેશાન : ક્રોસિંગ અને ટિકિટની ચકાસણીમાં પડાવી રહ્યા નાણાં

Charotar Sandesh
ખેડા જિલ્લા ના વડા મથક ને સરદાર ના નામ સાથે ઉત્કૃષ્ઠ બનાવવા ની ખેવના રાખવામાં આવે છૅ ત્યારે રેલવે ખાતે ફરજ બજાવતા જી આર પી...
ચરોતર સ્થાનિક સમાચાર

નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલા સ્તરીય આસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ ઉજવાયો

Charotar Sandesh
ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ ની કચેરી દ્વારા ૧૪ માર્ચ ના શ્રીમતી એમ.સી.પટેલ આઇ.ટી.આઈ,મુ.પો ઉત્તરસંડા...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ પરિવારે વિશેષતાથી ઉજવ્યો

Charotar Sandesh
તારીખ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિવિધ રીતે નારી સન્માન માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ આનંદના આંગણે પોતાના કર્તવ્ય...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી પર્વએ ૨૨ હજાર સમૂહપાઠ થયા

Charotar Sandesh
વડતાલધામ શ્રી લક્ષ્મિનારાયણ દ્વિદશાબ્દિ મહોત્સવના ઉપક્રમે શનિવારે વડતાલ મંદિરમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વંદુસહજાનંદ રસરૂપ કિર્તન દ્વિદશાબ્દિના અવસરે સામુહિક વંદુપદગાન...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠ સંતરામ નર્સિંગ કોલેજના GNM પ્રથમ વર્ષના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh
તારીખ 8 માર્ચ 2024 ના રોજ સંતરામ નર્સિંગ કોલેજ ના જી. એન.એમ. પ્રથમ વર્ષ ના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલમાં પક્ષીઓ માટે ૫ હજાર પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાયું

Charotar Sandesh
વડતાલ ધામ છેલ્લા છ વર્ષથી ઉનાળાના પ્રારંભે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરે છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વી...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ દ્વિશતાબ્દી નિમિત્તે ચતુર્થ સત્સંગસત્રમાં મીની હોસ્પિટલ જેવી એમ્બ્યુલંસનું લોકોર્પણ

Charotar Sandesh
વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મુકામે ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક પૂનમમાં પવિત્ર દિવસે સત્સંગસત્ર યોજવામા આવે છે. આજે પૂજ્ય અથાણાવાળા સ્વામીના મંડળના માધ્યમે ચતુર્થ...
ચરોતર સ્થાનિક સમાચાર

હૈદરાબાદમાં વડતાલ સંપ્રદાય અને રામાનુજ સંપ્રદાયના આચાર્યોનું ભાવમિલન

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલગાદી પીઠાધિપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને શ્રી રામાનુજ સંપ્રદાયના ચિન્નાજિયર સ્વામી (સ્ટેટ્યૂ ઓફ ઇક્વાલિટીના સંસ્થાપક) સાથે બ્રહ્મોત્સવમાં જોડાયા. સ્ટેટ્યૂ ઓફ ઇક્વાલિટી –...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ખેલ મહાકુંભમાં કરાટેની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનો પ્રથમ નંબર

Charotar Sandesh
ફરી એક વખત આણંદ જિલ્લા કક્ષાએ પ્રગતિનો ડંકો વાગ્યો તા. ૧૯-૦૨-૨૦૨૪ સોમવારના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં કરાટે ની સ્પર્ધામાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલનો...