Charotar Sandesh

Tag : news anand

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં રામજીની શોભાયાત્રા પર બે સ્થળે પથ્થરમારો : તોફાની ટોળાને કાબુમાં લેવા ટીયરગેસ છોડાયા

Charotar Sandesh
આ ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પથ્થરમારાની ઘટના સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા આજે રામનવમી નિમિત્તે વડોદરામાં ફરી વાર પથ્થરમારોની ઘટના સામે આવી છે....
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્ર સુદ નોમથી પૂનમ સુધી ચૈત્રી સમયાનો પ્રારંભ

Charotar Sandesh
ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ નો ૨૪૨ પ્રાગટ્ય ઉત્સવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે...
ચરોતર સ્થાનિક સમાચાર

આગામી તહેવાર રામનવમીને ધ્યાને લઈ ખંભાતમાં રથયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું

Charotar Sandesh
આણંદ : આગામી તહેવાર રામનવમી અને રમઝાન માસને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલિસ તંત્ર એલર્ટ મોડ ઉપર છે. આજે...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ : જુઓ કુલ એક્ટિવ કેસ કેટલા ?

Charotar Sandesh
આણંદ : જિલ્લા સહિત રાજ્યભરમાં ઘણા શહેરોમાં કોરોનાના કેસોમાં ગોકળ ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે અખબારી યાદી અનુસાર, આણંદ જિલ્લામાં આજે વધુ બે...
ચરોતર સ્થાનિક સમાચાર

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભવ્ય ભૂમિપૂજન મહોત્સવ યોજાયો

Charotar Sandesh
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન આ ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે – નિત્યસ્વરૂપ સ્વામી ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં , વડતાલવાસી શ્રીલક્ષ્મીનારાયણ દેવના તાબાના...
ક્રાઇમ સમાચાર ચરોતર

રામનવમી તહેવારને ધ્યાને લઈ આણંદ જિલ્લામાં ૩૧ માર્ચ સુધી હથિયારબંધી લાગુ કરાઈ

Charotar Sandesh
આણંદ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લામાં તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો...
ચરોતર શૈક્ષણિક સમાચાર

વિદ્યાનગરમાં આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે : ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો

Charotar Sandesh
આણંદ : જિલ્લા રોજગાર કચેરી દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૨૮/૦૩/૨૦૨૩ના રોજ સવારે...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આદર્શ પ્રાથમિક શાળા દેદરડા રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

Charotar Sandesh
Anand : તારીખ ૨૩/૦૩/૨૦૨૩ ના આદર્શ પ્રાથમિક શાળા દેદરડા રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે આજ રોજ આવતા મહિનામાં...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના વોર્ડ નં. ૧૧માં તુલસી ગરનાળાથી નેશનલ હાઈવે સુધી થનાર વિકાસના કામોની સ્થળ તપાસ કરાઈ

Charotar Sandesh
આણંદ : વોર્ડ નં-૧૧ તુલસી ગરનાળાથી નેશનલ હાઇવે સુધી કાંસ ઉપર બોક્ષડ્રેન બનાવીને તેની ઉપર ફોરલેન રોડ બનાવવાનો હોય તો તે માટે સ્થળ તપાસ માટે...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૨૦૭મો રંગોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણી પૂનમના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો હતો વડતાલ : મંદિરના હરી મંડપ પાછળ આવેલ વિશાળ...