Charotar Sandesh

Tag : vadtal mandir swaminarayan mandir news

ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરાયું

Charotar Sandesh
આચાર્ય મહારાજ તથા સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને વરિષ્ઠ સંતોના હસ્તે ટપાલ ટિકીટ તથા કવરનું વિમોચન કરાયું નડિયાદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં દેવ દર્શન માટે મુકાયેલ વિશાળ એલઈડી પર સંતો ભક્તોએ ચંદ્રયાન ૩ નિહાળ્યું

Charotar Sandesh
આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા દેશવાસીઓની સાથે સાથે વડતાલધામ ના સંતો અને ભક્તોએ દર્શનની જગ્યાએ ચંદ્રયાન -૩ નુ સફળ લોંચીંગ નિહાળીને વૈજ્ઞાનિકોને અભિનંદન...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં ૭૭મા સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી : પરિસર રાષ્ટ્રભક્તિથી દીપી ઉઠ્યુ

Charotar Sandesh
Vadtal : ભક્તિના કેન્દ્ર સમાન વડતાલધામ (Vadtaldham) રાષ્ટ્ર ભક્તિના દેદીપ્યમાન રૂપથી ઝળહળી ઉઠ્યું. દેશના ખુણે ખુણેથી આવતા આસ્થાળુઓએ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે ચોમેર રાષ્ટ્ર ધ્વજના...
ચરોતર સ્થાનિક સમાચાર

તીર્થધામ વડતાલમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનો આચાર્ય મહારાજના હસ્તે શુભારંભ કરાયો

Charotar Sandesh
આ મહોત્સવમાં ૩૫ હજારથી વધુ સ્વયંસવકો ખડેપગે સેવા બજાવશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનું ઉદ્દઘાટન આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ,...
ચરોતર સ્થાનિક સમાચાર

સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં રવિસભા સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર યોજાયો

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં આજરોજ રવિસભા સાથે સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર કેન્દ્રિય મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો. ત્રણ ઉપકુલપતિઓ ઉપસ્થિત...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો ૧૯૭મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

Charotar Sandesh
વડતાલ આવી જે કોઈ મુમુક્ષો મને ભાવથી ભજશે; તેમના સર્વ મનોરથો હું પૂર્ણ કરશી : શ્રી હરિકૃષ્ણ મહારાજ વિ.સં.ર૦૮૧ના કારતક સુદ – ૧રના રોજ વડતાલ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ મંદિરમાં શરદપૂનમના રોજ ભવ્ય શરદોત્સવ-રાસોત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ

Charotar Sandesh
રાષ્ટ્રીગીત સાથે રાસોત્સવનો પ્રારંભ કરાયો : સંતો – હરિભક્તોએ રાષ્ટ્રગીતના ગાન બાદ રાસની રમઝટ બોલાવી હતી શરદપુનમની રાત્રે સંધ્યા આરતી બાદ ઠાકોરજીને પાલખીમાં પધરાવી મંદિરમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો ૫૨૪૩મો જન્મોત્સવ રાસની રમઝટ સાથે ઊજવાયો

Charotar Sandesh
સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાયો, રાસની રમઝટ અને મટકીફોડના કાર્યક્રમો યોજાયા વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ (vadtal mandir) ખાતે...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સંસ્થાની પર્યાવરણ જતન માટે નવતર પહેલ : મંદિર દ્વારા પાંચ હજાર છ સો આંબા કલમોનું વિતરણ

Charotar Sandesh
વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ પ્રસિદ્ધયાત્રાધામ વડતાલ (vadtaldham) માં, રવિસભામાં, વૃક્ષારોપણ માટે, શ્રીહરિકૃષ્ણ એગ્રો અજરપુરાના સૌજન્યથી, વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના ૫૬માં જન્મદિન નિમિત્તે ,પાંચ...
ચરોતર સ્થાનિક સમાચાર

વિશ્વપ્રસિદ્ધ વડતાલમાં દ્વારકા, જગન્નાથપુરી, બદરિનાથ અને રામેશ્વરમ્, ચારધામના દર્શનના હિંડોળા

Charotar Sandesh
Anand : વિશ્વપ્રસિદ્ધ વડતાલધામ (vadtaldham) ને આંગણે આજે [ ૧૭/૭/૨૦૨૨થી ૨૧/૮/૨૦૨૨ સુધી ભવ્ય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ પ.પૂ. શ્રી...