Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : અમૂલ ડેરીમાં રામસિંહ અને રાજેન્દ્રસિંહની જોડી જૂની રણનીતી મુજબ યથાવત…

આણંદ અમૂલ ડેરીમાં છેલ્લી ત્રણ ટર્મથી ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વા.ચેરમેને તરીકે રાજેન્દ્રસિંહ પરમાર જોવા મળી રહ્યા છે. આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા રામસિંહ પરમારને કારણે કંઇક નવા જૂની થાય તેવા એંધાણ હતા. પરંતુ અમુલ ડેરીના તમામ ડીરેકટરોએ કોઇ પણ જાતની હીલચાલ કર્યા વગર ચેરમેન અને વા.ચેરમેન તરીકે બંનેને પુનઃ રીપીટ કરીને સત્તાનું સુકાન સોંપ્યું છે.

આમ, સહકારની ભાવના કોંગ્રેસ ભાજપે અહિં જાળવી રાખી છે. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર પાસે વધુ ડીરેકટરો હોવા છતાં તેઓએ આ બાબતે કોઇ ભાંગરો વાટવા માટે તૈયાર ન હતા. આખરે જૂની રણનીતી મુજબ જ બંનેને ડીરેકટરોએ ચુંટી કાઢ્યા છે.

Related posts

પદ્મવિભુષણથી સન્માનિત પૂ સચ્ચિદાનંદજી સ્વામીને વડતાલ મંદિરના અને આચાર્ય મહારાજે અભિનંદન પાઠવ્યા

Charotar Sandesh

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે જન્મદિનની અનોખી ઉજવણી

Charotar Sandesh

આગ પ્રકરણમાં દુકાન માલિક સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ ગણતરીના કલાકોમાં છુટકારો

Charotar Sandesh