Charotar Sandesh

Tag : anand

ચરોતર શૈક્ષણિક સમાચાર

બહેનો-બાળકોના ઉત્થાન માટે કાર્યરત સીડીએસ સંસ્થા દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ

Charotar Sandesh
આણંદ : સીડી એસ સંસ્થા દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ. બહેનો અને બાળકોના ઉત્થાન માટે કાર્યરત સી સી એસ સંસ્થા બહેનોના કૌશલ વર્ધન માટે સમયાન્તરે...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઇગ્લિશ મીડિયમ શાળા દ્વારા ધોરણ ૧થી ૫માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાવ્યું

Charotar Sandesh
બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો, તમામ વિદ્યાર્થીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યા ૧૫ મી જુલાઈ ૨૦૨૧ ને ગુરુવારે ધો ૧ થી ૫ માટે “તોડવું...
ક્રાઇમ સમાચાર ચરોતર

Crime : આણંદમાં બર્થડેમાં આમંત્રણ આપીને પતિએ તેની પત્નીના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

Charotar Sandesh
આણંદ : આણંદમાં પ્રેમ પ્રકરણની ઘટનામાં યુવકની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દેવાની ઘટના બની છે. પત્નીના પ્રેમીએ જ આ હત્યા કરી હોવાનું સામે આવી...
ચરોતર શૈક્ષણિક સમાચાર

લશ્કરમાં ભરતી પૂર્વે યોજાનાર પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા અરજી કરે

Charotar Sandesh
આણંદ : આણંદ જિલ્લાના યુવાનો માટે લશ્કરમાં ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના હેઠળ નિવાસી તાલીમ વર્ગ શરૂ થનાર છે. આ નિવાસી તાલીમ...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : પુરી-ગાંધીધામ એક્ષપ્રેસમાંથી ચાર શખ્સો ૪૦ કિલો ગાંજા સામે પકડાયા

Charotar Sandesh
નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ટીમની કાર્યવાહી આણંદ : નારકોટીંગ્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે સોમવારે રાત્રીના સુમારે આણંદના રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવીને પુરી-ગાંધીઘામ એક્સપ્રેસ ટ્રેનમાંથી...
ચરોતર સ્થાનિક સમાચાર

આજે વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાંથી રથયાત્રા નિકળશે : શહેરમાં બપોરના ૧૨ થી ૮ સુધી કર્ફ્યુ

Charotar Sandesh
આણંદ : આજે વિદ્યાનગર ઈસ્કોર મંદિરમાંથી રથયાત્રા નિકળશે જેને પગલે આણંદ, વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં બપોરના ૧૨થી રાત્રીના ૮ સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે. પ્રાપ્ત...
ચરોતર સ્થાનિક સમાચાર

યાત્રાધામ ડાકોરમાં પોલીસ બંદોબસ્ત હેઠળ રથયાત્રા યોજાશે, પરંતુ ભક્તોને નો એન્ટ્રી

Charotar Sandesh
મંદીર તરફ આવતા તમામ રસ્તાઓ તથા રથયાત્રા રૂટ ઉપર તા. ૧૧/૦૭/૨૦૨૧ના સમય ૬.૦૦ થી ૧૩.૦૦ સુધી કર્ફ્યર્ુ જાહેર કરેલ હોય કોઈએ પણ રસ્તા ઉપર આવવું...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં ૧૭મી રથયાત્રાના રૂટ સમયમાં ફેરફાર કરાયો : તૈયારીઓ પૂર્ણ

Charotar Sandesh
આણંદ : હાલમાં કોરોના કેસ ઘટતાં રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ૧૭મી રથયાત્રા યોજવાની તૈયારી હવે પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાનગર ઈસ્કોન મંદિર દ્વારા છેલ્લા...
ક્રાઇમ સમાચાર ક્રાઈમ ચરોતર

યુટ્યુબ ઉપર વિડીયો જોઈ એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો

Charotar Sandesh
આણંદ : તાલુકાના નાવલી ગામે છ દિવસ અગાઉ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જેમાં આણંદ ગ્રામ્ય પોલીસે એટીએમ...
ક્રાઇમ સમાચાર ચરોતર

ક્રાઈમ : ઉમરેઠમાં તબેલાના સામાન વચ્ચે ગાંજો ઘુસાડી હેરાફેરી કરતાં ત્રણ શખ્સો પકડાયાં

Charotar Sandesh
આણંદ : ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરેઠ ડાકોર રોડ ઉપર આવેલ ચેકપોસ્ટ પર જરૂરી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન દિનેશભાઇ વિરાભાઇ નાઓને...