ગાંધીનગર : ૧૫ ઓગસ્ટ પહેલા ગુજરાતની સરહદ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે બીએસએફ દ્વારા ગુજરાતની પાકિસ્તાની બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે....
લશ્કરના પાકિસ્તાની કમાન્ડર એજાજ અબુ હુરૈરા પણ હણાયો પુલવામા : જમ્મુ-કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી પ્રમાણે...
આણંદ : આણંદ જિલ્લાના યુવાનો માટે લશ્કરમાં ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના હેઠળ નિવાસી તાલીમ વર્ગ શરૂ થનાર છે. આ નિવાસી તાલીમ...
શ્રીનગર : કુલગામ ખાતે ૨ આતંકવાદીઓને ઠાર મારવાની સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું...