શ્રી મહાસતિ અનસૂયા માતાજી ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી મહાસતિ અનસૂયા માતાજીને વડોદરાના મહારાજા શ્રી મલહારાવ ગાયકવાડ જ્યારે ૯ રૂપિયા તોલા સોનુ હતુ ત્યારે સવા લાખ...
ફરી એક વખત આણંદ જિલ્લા કક્ષાએ પ્રગતિનો ડંકો વાગ્યો તા. ૧૯-૦૨-૨૦૨૪ સોમવારના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં કરાટે ની સ્પર્ધામાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલનો...
વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ – જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબાપુના...
ખેડા જિલ્લામાં Syrup કાંડ બાદ ગુજરાતની પોલીસ સફાળી જાગી હતી, ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરાઈ હતી, મહેસાણામાંથી નશીલી સીરપનો મોટો જથ્થો જપ્ત...
દિવસને આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધી જીનો જન્મદિન ના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતર રાષ્ટ્રીય...
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે : દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન...
નડિયાદ : નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતાં પુનઃ ભાજપે કબ્જો જમાવ્યો છે. ત્યારે આજે નડિયાદ નગરપાલિકાની સામાન્ય મીટીંગમાં નિયત થયેલ એજન્ડા મુજબ ભારતીય જનતા પાર્ટીએ...