Charotar Sandesh

Tag : dhandhuka-kishan-bharvad-murder-case

ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત ATSએ વધુ ૩ આરોપીઓની ધરપકડ કરી, હત્યારાને મદદ કરી હતી

Charotar Sandesh
અમદાવાદ : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં તપાસ ગુજરાત ATSને સોંપાઈ છે, ત્યારે એક બાદ એક આરોપીઓની અટકાયત કરવામાં આવી રહી છે, આજે વધુ ત્રણ...
ચરોતર સ્થાનિક સમાચાર

ધંધુકામાં યુવકની હત્યાના વિરોધમાં તારાપુરમાં બંધનું એલાન : પોલિસનો સંપૂર્ણ બંદોબસ્ત

Charotar Sandesh
આણંદ : અમદાવાદના ધંધૂકામાં ૨૫ તારીખે ધોળા દિવસે બાઈક ઉપર આવેલી બે વ્યક્તિઓએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં...
ગુજરાત

ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસ એ વધુ એક મૌલવીને દિલ્હીમાંથી ઉઠાવ્યો

Charotar Sandesh
અમદાવાદ : ધંધુકા કિશન ભરવાડની હત્યાના પડઘા ગુજરાત રાજ્ય બહાર પણ પડી રહ્યા છે, ત્યારે ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે. જેમાં વધુ એક...
ચરોતર સ્થાનિક સમાચાર

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની માંગ

Charotar Sandesh
ધંધુકામાં હિંદુ યુવાન કિશનભાઇ બોળીયાની (ભરવાડ) હત્યાના ષડયંત્રમાં સામેલ તમામ લોકો સામે કઠોર કાર્યવાહી કરવા તથા ઈસ્લામિક ધર્મઝનુનતા નિયંત્રિત કરવા વિશેષ કાયદો બનાવવા બાબત જિલ્લા...
ઉત્તર ગુજરાત ગુજરાત

કિશન ભરવાડ મર્ડર કેસમાં ગૃહમંત્રી સંઘવીએ આપ્યુ નિવેદન : ૨૦ દિવસની દિકરીને ન્યાય અપાવીશુ

Charotar Sandesh
ધંધુકા મર્ડર કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યુ નિવેદન અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળ્યા હતા : બન્ને મૌલવીની મુલાકાતમાં શબ્બીર પણ હાજર હતો...