Charotar Sandesh

Tag : gujarat cyclone news

ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી રાખવા સૌને આ અપીલ

Charotar Sandesh
વડતાલ સ્વામિનારાયણના સંતશ્રી વલ્લભદાસજી મહારાજ દ્વારા સૌને ખાસ અપીલ સંભવિત વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં...
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું તિવ્ર અસર : વૃક્ષો-વીજપોલ-હોર્ડિંગ્સ થયા જમીનદોસ્ત

Charotar Sandesh
ગુજરાતના કચ્છ-પોરબંદર-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં બિયરજોય વાવાઝોડા (biperjoy cyclone)ની અસર વધારે થશે તેમ જણાવાયું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય કરી સાવચેતીના પગલા...
ગુજરાત ચરોતર શૈક્ષણિક સમાચાર

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Charotar Sandesh
બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને રાખી આવતીકાલે તા. ૧૬ જૂને શાળાઓ બંધ રાખવા સુચના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ/ખાનગી પ્રાથમિક શાળાઓને સુચના અપાઈ...