Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં બાલમંદિર, પ્રિ-સ્કુલો અને આંગણવાડી શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી વાઘાણીનું મહત્ત્વનું નિવેદન

રાજ્યમાં બાલમંદિર

અમદાવાદ : કોરોના અંકુશમાં રહેતા હવે રાજ્યમાંં ધીરે ધીરે એક પછી એક છુટછાટ આપવામાં આવી રહી છે ત્યારે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મોટી જાહેરાત કરી છે, જેમાં બાળમંદિર, પ્રી સ્કૂલ અને આંગણ વાડીઓ ૧૭મી ફેબ્રુઆરી ગુરુવારથી કોરોનાની ગાઈડલાઈન મુજબ શરૂ થશે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ ઉમેર્યું હતું કે, વાલીઓની સંમતિ સાથે રાજ્યભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલ શરૂ થશે

રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક સ્કૂલો અને કોલેજો ચાલું છે. સ્કૂલો અને કોલેજોમાં ગાઇડલાઇનનું પાલન થઈ રહ્યું છે.

Other News : સુરતમાં થયેલ હત્યા પ્રકરણ : આરોપી અને યુવતિના પિતા વચ્ચે અગાઉ ૭ વખત સમાધાન થયું હતું

Related posts

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત પ્રદેશ કાર્યાલયમાં ૭ને કોરોના…

Charotar Sandesh

ગુજરાત યુનિનો ત્રીજીવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર, બે તબક્કામાં યોજાશે ઓફલાઈન પરીક્ષા…

Charotar Sandesh

મોતની પીકનીક : વડોદરાના હરણી તળાવમાં ડુબવાથી ૧૪ વિદ્યાર્થીઓના મોત અને ર શિક્ષકોના મોત

Charotar Sandesh