આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા પેટલાદમાં ૩૨ અને આણંદમાં ૨૦ ખાણીપીણીની લારીઓની તપાસ
તપાસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓના કુલ ૪૯ કિ.ગ્રા. જથ્થાનો નાશ કરવામાં આવ્યો આણંદ : જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ લોકમેળા ખાતે...