Charotar Sandesh

Tag : vadtal mandir swaminarayan mandir news

ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં શ્રીસ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની દબદબાભેર ઉજવણી

Charotar Sandesh
આજ્ઞા-ઉપાસનામાં રહેવું એ સાચી ગુરૂપૂર્ણિમા : આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ Vadtal : તીર્થધામ વડતાલધામ (vadtaldham) માં બુધવારે હજ્જારો હરિભકતોની ઉપસ્થિતિમાં ગુરૂપૂર્ણિમા (gurupurnima) ની ઉજવણી ખૂબજ હર્ષોલ્લાસ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ ખાતે પૂનમના કેસર સ્નાન અભિષેક યોજાયો : હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો

Charotar Sandesh
વડતાલધામમાં મંગળવારે જ્યેષ્ઠાભિષેક સ્નાન કેસર સ્નાન અભિષેક યોજાયેલ, જેનો હજારો હરિભક્તોએ અભિષેક દર્શનનો લાભ લીધો હતો વડતાલ : વડતાલ સહિત સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં વૈશાખ...
ચરોતર સ્થાનિક સમાચાર

ભગવાનશ્રી સ્વામિનારાયણની ૧૯૨મી અંતર્ધાન તિથિએ ૧૭ સંસ્થાઓમાં વડતાલ મંદિર દ્વારા ભોજન પ્રસાદ વિતરણ

Charotar Sandesh
વડતાલ : સંસ્થા દ્વારા જીલ્લાની ૧૭ જેટલી બાળ કન્યા મુક બધિર વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં પ્રસાદરૂપ ભોજનનું આપવામાં આવ્યો હતો. આજથી ૧૯૨ વર્ષ પહેલા ભગવાનશ્રી સ્વામીનારાયણે...
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું

Charotar Sandesh
નડિયાદ : કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સરદારની ભૂમિ એવા...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરમીમાં જરૂરિયાતોને ૧૫ હજારથી વધુ ચંપલનું વિતરણ કરાયું

Charotar Sandesh
મહારાષ્ટ્રના નાસિક મંદિરના સહયોગથી વડતાલ સંસ્થાએ ૧૫ હજાર ચંપલ વિતરણ કરવામાં આવ્યું વડતાલ : ખેડા જિલ્લાના વડતાલ મંદિર દ્વારા ગરમીમાં જરૂરિયાત મંદ લોકો ને આશરે...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં દોઢસો કરોડના ખર્ચે આકાર પામનાર ભવ્ય મ્યુઝિયમ- અક્ષરભુવનની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન

Charotar Sandesh
દેશના પવિત્રધામોની માટી તથા નદીઓના જળથી શિલાઓનું પૂજન થયું વડતાલ : તીર્થધામ વડતાલ ખાતે રામ નવમીના શુભ દિને અભિજિત મુહૂર્તમાં રૂપિયા દોઢસો કરોડના ખર્ચે નિર્માણ...