Charotar Sandesh
ગુજરાત

રામમંદિરની શિલાન્યાસ : મોરારીબાપુને આમંત્રણ ન મળતા ભાજપ નેતાએ આપ્યું રાજીનામું

ગાંધીનગર : અયોધ્યામાં રામમંદિરની શિલાન્યાસ વિધિ યોજાવવાની છે, ત્યારે આ પ્રસંગે કથાકાર મોરારિબાપુને આમંત્રણ ન મળતા રાજુલા તાલુકાના યુવા ભાજપના ઉપપ્રમુખ સંજય વરૂએ રાજીનામું આપ્યું છે. મોરારિબાપુના સમર્થનમાં સંજય વરૂએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અમિત શાહ કોરોનાથી જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી.અમદાવાદ શહેર ભાજપના આગેવાનો દ્વારા મહાઆરતી અને પ્રાર્થના કરવામાં આવી હતી. શહેર પ્રમુખ જગદીશ પંચાલ, પ્રદેશ કારોબારી સભ્ય હર્ષદ પટેલ, શહેર મહામંત્રી કૌશિક જૈન, શહેર ઉપપ્રમુખ હિતેશ બરોટ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

Related posts

ભાજપના કોઈ કાર્યકર્તા નારાજ નથી,આઠ બેઠકો પર જીત મેળવીશું : પટેલ

Charotar Sandesh

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત પ્રદેશ કાર્યાલયમાં ૭ને કોરોના…

Charotar Sandesh

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ફરજિયાત હાજર રહેવા આદેશ, વિદ્યાર્થીઓને નહીં બોલાવાય…

Charotar Sandesh