Charotar Sandesh
ઉત્તર ગુજરાત

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોરોનાને મ્હાત આપી : ડિસ્ચાર્જ કરાયા…

રાજકોટ : ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોરોનાને મ્હાત આપી છે. સંપૂર્ણ સ્વસ્થ થતા આજે સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. આ તકે બાપુએ કહ્યુ કે ‘સમયસર સારવાર કરાવીએ તો કોરોનાને મ્હાત આપી શકાય છે’

હોસ્પિટલમાંથી રજા મળતા તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અધિકારીઓ સહિત ડોકટરો નો આભાર વ્યક્ત કર્યો . ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ એનસીપીમાં જોડાયા હતા. જોકે તેઓએ એનસીપીને પણ અલવિદા કરી દીધું છે. બાપુએ પોતાનો અલગ મોરચો બનાવ્યો છે.

Related posts

સુરેન્દ્રનગરના ઝમર ગામ ખાતે સેવાભાવી ક્ષત્રિય પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને અનાજકિટનું વિતરણ…

Charotar Sandesh

Live : વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, હજુય કેટલી સ્પીડે ફુંકાશે પવન : તે જાણવા ક્લીક કરો

Charotar Sandesh

ભાવનગરના વૃદ્ધ દંપતિએ સૈનિકોની સુરક્ષા માટે ૧ કરોડનું દાન કર્યું…

Charotar Sandesh