Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીના સીએમ કેજરીવાલની તબિયત બગડી – પોતાને આઈસોલેટ કર્યા…

અરવિંદ કેજરીવાલને સામાન્ય તાવ અને ગળામાં ખરાશની તકલીફ, તમામ મીટિંગો રદ કરી…

ન્યુ દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી થઈ છે. કેજરીવાલને ગઈ કાલથી સામાન્ય તાવ આવે છે અને ગળામાં ખરાશની તકલીફ છે.

સૂત્રોએ કહ્યું કે, હવે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલે ગઈ કાલ બપોરથી દરેક મીટિંગો રદ કરી દીધી છે અને કોઈની સાથે મુલાકાત કરી નથી. તેમણે પોતાની જાતેને હાલ હોમ આઈસોલેટ કરી દીધા છે.

Related posts

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુંભમેળામાં ૩૫ લાખ શ્રદ્ધાળુઓએ કર્યું શાહીસ્નાન…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યો : ૨૪ કલાકમાં વરસાદ, ભુસ્ખલનથી ૧૧૨ના મોત

Charotar Sandesh

ફોર્ચ્યુન ગ્લોબલ-૫૦૦ લિસ્ટમાં રિલાયન્સ દેશની ટૉપ કંપની બની…

Charotar Sandesh