Charotar Sandesh
ગુજરાત

નવરાત્રી દરમ્યાન આ તારિખથી ૧ ઓક્ટોબર સુધી રાજ્યના છૂટોછવાયો વરસાદ પડશે : અંબાલાલ પટેલ

નવરાત્રિ પર્વ

અમદાવાદ : આ વર્ષે નવરાત્રિ પર્વમાં ખૈલેયાઓ અને આયોજકો માટે વરસાદ દુશ્મન બનશે તેવી આગાહી કરાઈ છે. આ બાબતે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ કે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં રાજ્યમાં નવરાત્રિ પર્વ દરમ્યાન હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છુટાછવાયો વરસાદી ઝાપટાની શક્યતા વર્તાઈ રહી છે.

Other News : PM મોદીના મન કી બાતમાં મોટી જાહેરાત : ચંદીગઢ એરપોર્ટ હવે શહીદ ભગતસિંહના નામે ઓળખાશે

Related posts

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨માં ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ…

Charotar Sandesh

સુરત : ફાયર સેફ્ટીના અભાવે બે સ્કૂલ-નર્સરીને ફાયર વિભાગ દ્વારા સીલ મરાયું…

Charotar Sandesh

સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૭.૭૮ મીટર, હજુ પાણીની આવક ચાલુ…

Charotar Sandesh