Charotar Sandesh

Tag : azadi ka amrut mahotsav news

ઈન્ડિયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા વેબસાઈટ પર અધધ કરોડ લોકોએ સેલ્ફી અપલોડ કરી

Charotar Sandesh
ન્યુ દિલ્હી : દેશના ૭૫મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે લોકોમાં દેશપ્રેમ છવાયો છે, ત્યારે ઠેર-ઠેર હર ઘર તિરંગા અભિયાનમાં લોકો જોડાઈ મહોત્સવ (mahotsav) ઉજવી રહ્યા...
મધ્ય ગુજરાત

દેશના 75મા આઝાદી અમૃત મહોત્સવ ભાગરૂપે અગ્રવાલ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

Charotar Sandesh
વડોદરા : દેશના 75માં આઝાદી અમૃત મહોત્સવ (azadi ka amrut mahotsav) ને દરેક દેશવાસી રંગેચંગે મનાવી રહ્યો છે. તેમાં પણ હર ઘર તિરંગા અભિયાને દેશભક્તિની...
ઈન્ડિયા

આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે પોસ્ટ ઓફિસે ૧૦ દિવસમાં ૧ કરોડ રાષ્ટ્ર ધ્વજ વેચ્યા

Charotar Sandesh
નવીદિલ્હી : દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrut mahotsav) નિમિત્તે ઉજવણી કરી થઈ રહી છે, જેને લઈ મોદી સરકારે ’હર ઘર તિરંગા’ (har...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હર ઘર તિરંગા માટે એક નવતર પહેલ

Charotar Sandesh
આણંદ : આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “હર ઘર તિરંગા” (har ghar tiranga) ના પરિપ્રેક્ષ્યમાં આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી....
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે તા.૧૦મીના રોજ “રન ફોર તિરંગા” રેલી યોજાશે : જિલ્લાના નાગરિકોને જોડાવા અપીલ કરાઈ

Charotar Sandesh
“હર ઘર તિરંગા” (har ghar tiranga) : તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ : દેશનું ગૌરવ – દેશનું અભિમાન – તિરંગો હર ઘરની શાન આણંદ :...
ચરોતર સ્થાનિક સમાચાર

હર ઘર તિરંગા અભિયાન SRP ગૃપ-૭ના પોલીસ જવાનો દ્વારા અડાસ ખાતે યોજાયેલ ભવ્ય મશાલ રેલી, જુઓ તસ્વીરો

Charotar Sandesh
અડાસ શહીદ સ્મારક ખાતે વીર સપૂતોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા આણંદ : ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (azadi...
ચરોતર સ્થાનિક સમાચાર

“આઝાદીની ટ્રેન અને સ્ટેશન” અંતર્ગત અડાસ રોડ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

Charotar Sandesh
આણંદ : આઝાદીના અમૃત મહોત્સવ’ કાર્યક્રમ હેઠળ, રેલ્વે (railway) મંત્રાલય દ્વારા તા. ૨૩ જુલાઈ, ૨૦૨૨ સુધી “આઝાદી ની ટ્રેન અનેસ્ટેશન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે....