Charotar Sandesh

Tag : ganesh mahotsav anand

ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં આવતીકાલે શ્રીજીની ભવ્ય શોભાયાત્રા : જુઓ નાની-મોટી મૂર્તિઓ માટેની વ્યવસ્થા-પોલિસ બંદોબસ્ત

Charotar Sandesh
૨ ફુટ જેટલી નાની મુર્તિઓનું શહેરના ગોયા તળાવમાં તેમજ ૪ ફુટથી મોટી મુર્તિઓને બાકરોલના તળાવમાં વિસર્જન કરાશે : તરાપા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરી દેવાઈ...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં ગણેશ મહોત્સવ નિમત્તે આ રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગો જુઓ

Charotar Sandesh
આણંદ : તા.૦૯/૦૯ ૨૦૨૨ ના રોજ આણંદ આઝાદ મેદાનથી ૯:૦૦ કલાકે ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળનાર છે. આ શોભાયાત્રા આણંદ આઝાદ મેદાનથી નીકળી કસ્બા, અંબાજી મંદિર, માનીયાની ખાડ, ગોપી સિનેમા, લોટીયા ભાગોળ...
ચરોતર સ્થાનિક સમાચાર

દસ દિવસીય ગણેશ મહોત્સવનો આનંદભેર પ્રારંભ : આણંદ શહેરમાં ૨૫૦થી વધુ પંડાલોમાં શ્રીજીનું સ્થાપન

Charotar Sandesh
શ્રદ્ધાળુઓ, ગણેશ મંડળોએ શુભ મુહૂર્તમાં વિવિધ સ્થળોએ, ઘરોમાં વાજતેગાજતે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી આણંદ : આણંદ-ખેડા જિલ્લા સહિત ચરોતરમાં દસ દિવસીય ગણેશ મહોત્સવ (ganesh...