શ્રી સંતરામ મંદિર તરફથી અતિવૃષ્ટિ અને પૂરના કારણે પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડાશે
નડિયાદ : રાહત કાયઁ તૈયારીઓ-જામનગર જિલ્લામાં આવેલ અતિવૃષ્ટિ અને પૂરના કારણે આજુબાજુના નાના ગામડામાં ખાવા-પીવાની બહુ મોટી સમસ્યા ઊભી થઇ છે તેને પહોંચી વળવા માટે,...