Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા ન્યાયાલય ખાતે શ્રૃતિ ફાઉન્ડેશના સહયોગથી હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું…

આણંદ :  હાલમાં ચાલી રહેલ કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા કાનુની સેવા
સત્તા મંડળ (ડી.એલ.એસ.એ) આણંદના ચેરમને શ્રી પી.એમ. રાવલના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી શ્રી.એ.એમ પાટડીયાએ જિલ્લા ન્યાયાલય આણંદ ખાતે શ્રૃતિ ફાઉન્ડેશનના સહયોગથી હોમિયોપેથીક દવાનું જિલ્લા ન્યાયાલયમાં
ફરજ બજાવતા જજીસશ્રીઓ, કોર્ટ સ્ટાફ, વકીલશ્રીઓ અને પક્ષકારોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ
શ્રી એ.એમ. પાટડીયાએ એક યાદી દ્વારા જણાવ્યું હતું.

Related posts

ચરોતરમાં ઠંડીનો પારો ૧ર ડિગ્રી નોંધાયો : આ તારિખથી ઠંડીની વિદાય નિશ્ચિત

Charotar Sandesh

​ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી..

Charotar Sandesh

વરસાદના કારણે બોરસદ તાલુકાના આ ગામોને ભારે અસર : NDRFની એક ટુકડી તૈનાત : પ્રશાસન એક્શનમાં

Charotar Sandesh