Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આંકલાવ મતવિસ્તારના ગામો સ્વયંભૂ બંધ રહ્યા હતા…

આણંદ : ભારત બંધના સમર્થનમાં આણંદ જિલ્લામાં આંકલાવ મતવિસ્તારના ગામોમાં સ્વયંભૂ બંધ હતું. જેમાં વહેપારીઓ, આમ જનતા આવી ખેડૂતોનાં સમર્થનમાં ખેડૂત વિરોધી કાળા કાયદાનો જડબેસલાક જાકારો આપ્યો હતો.

ત્યારે બીજી તરફ આંકલાવ નગર, આસોદાર એપીએમસી માર્કેટ યાર્ડ સહિત ગામડામાં લોકો-વહેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.

  • Jignesh Patel, Anand

Related posts

વડતાલધામ નૈરોબી મંદિર સંપ્રદાયનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે, બાંધકામ પૂરજોશમાં શરૂ : ડો સંત સ્વામી

Charotar Sandesh

આણંદ-ખંભાત પંથકમાં પોણો ઇંચ, બોરસદમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો…

Charotar Sandesh

માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા ઝડપાઈ

Charotar Sandesh