Charotar Sandesh

Tag : ganesh-mahotsav-murti

ચરોતર સ્થાનિક સમાચાર

દસ દિવસીય ગણેશ મહોત્સવનો આનંદભેર પ્રારંભ : આણંદ શહેરમાં ૨૫૦થી વધુ પંડાલોમાં શ્રીજીનું સ્થાપન

Charotar Sandesh
શ્રદ્ધાળુઓ, ગણેશ મંડળોએ શુભ મુહૂર્તમાં વિવિધ સ્થળોએ, ઘરોમાં વાજતેગાજતે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી આણંદ : આણંદ-ખેડા જિલ્લા સહિત ચરોતરમાં દસ દિવસીય ગણેશ મહોત્સવ (ganesh...
ચરોતર સ્થાનિક સમાચાર

‘અગલે બરસ તુમ જલ્દી આના’ નાદ સાથે આણંદ જિલ્લામાં વિઘ્નહર્તાનું ઠેર-ઠેર વિસર્જન કરાયું

Charotar Sandesh
૧૦ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણેશજીએ વિદાય લીધી આણંદ : દૂંદાળા દેવનું ૧૦ દિવસ સુધી પૂજન અર્ચન કરાયા બાદ અનંત ચૌદસના દિને એટલે કે આજે...
ચરોતર સ્થાનિક સમાચાર

ગણેશ વિસર્જન માટે આણંદ નગરપાલિકા દ્વારા શહેરમાં આ જગ્યાઓએ વ્યવસ્થા કરાઈ

Charotar Sandesh
વિદ્યાનગરમાં ૭ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીને ભાવભેર વિદાય અપાઈ હતી ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ જલદી આના…ના નાદ સાથે ભાવિકજનો ભાવવિભોર બન્યા આણંદ :...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈ આ પ્રકારથી મૂર્તિઓ ખરીદવા-બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ

Charotar Sandesh
આણંદ : આગામી તા. ૧૦/૯/૨૧ થી તા.૧૯/૯/૨૦૨૧ સુધી જિલ્‍લામાં ગણેશ મહોત્‍સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્‍સવ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવે છે...