Charotar Sandesh

Tag : politics

ગુજરાત

ચૂંટણી માહોલ જામશે : રાજ્યમાં હવે ઉનાળાના આકરા તાપ વચ્ચે રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં ગરમી લાવશે

Charotar Sandesh
ભાજપ માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ ગોઠવાયા કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પૃથ્વીરાજ ચૌહાણ, બઘેલ, ગેહલોત પ્રચારમાં આવશે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે...
ચરોતર સ્થાનિક સમાચાર

Election : આણંદની સાત બેઠક પર ૪૮ અપક્ષ તથા અન્ય ઉમેદવારો હારજીત નક્કી કરશે

Charotar Sandesh
Anand : રાજ્ય વિધાનસભાના બીજા તબકકાનુ આણંદની સાત બેઠક માટે આગામી તા.૫મી ડિસેમ્બરના મતદાન યોજાશે. પરંતુ આ વખતના જંગમાં ફોર્મ પરતની પ્રક્રિયા પૂર્ણ બાદ સ્પષ્ટ...
ઈન્ડિયા

વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કરતા લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત

Charotar Sandesh
પેગાસસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સાંસદોએ કર્યો હોબાળો ન્યુ દિલ્હી : પેગાસસ જાસૂસી ઘટના, ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદા સહિત વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસ...
ઈન્ડિયા

ભાજપને સત્તાથી હટાવીશું નહીં ત્યાં સુધી ખેલા હોબે : મમતા બેનર્જી

Charotar Sandesh
૧૬ ઓગસ્ટને ખેલા હોબે દિવસ તરીકે ઉજવાશે કોલકાત્તા : પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યા બાદ મમતા બેનર્જી આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યા છે. અને જીત...
ગુજરાત

અમદાવાદમાં ઓવૈસીની પાર્ટીએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો

Charotar Sandesh
અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા દિવસે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને રાંધણગેસ મામલે આજે અમદાવાદમાં એઆઇએમઆઇએમના કાર્યકરો દ્વારા પોલીસ પરમિશન સાથે ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો...
ઈન્ડિયા

રજનીકાંતના રાજકારણને રામ-રામ, પાર્ટી મક્કલ મંદ્રમને પણ વિખેરી કાઢી

Charotar Sandesh
ચેન્નાઇ : સુપરસ્ટાર રજનીકાંતએ આખરે રાજનીતિમાંથી હંમેશની માટે વિદાય લેવાનો નિર્ણય બનાવી લીધો છે. સોમવારના રોજ તેઓએ આ અંગે જાહેરાત કરતા રજનીકાંતએ બનાવેલી પાર્ટી રજની...
ઈન્ડિયા

મોદી મંત્રીમંડળના ૪૨ ટકા ચહેરાઓ ગુનાહિત, ૯૦ ટકા કરોડપતિ : રિપોર્ટ

Charotar Sandesh
ADRએ રિપોર્ટ જાહેર કર્યો, ૮૨ ટકા પ્રધાનો ગ્રેજ્યુએટ કે તેથી ઉપર ન્યુ દિલ્હી : મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા કેબિનેટ વિસ્તરણ પછી ૭૮ પ્રધાનોનું પ્રધાન...
ઈન્ડિયા

મોદી કેબિનેટના નવા કેન્દ્રીય મંત્રીઓ એક્શન મોડમાં : તમામે ચાર્જ સંભાળ્યો

Charotar Sandesh
ન્યુ દિલ્હી : ૭ જુલાઈના મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. મંત્રીમંડળના પુનઃગઠન માટે એક મહિનાથી વધારે સમય લેવામાં આવ્યો. આ દરમિયાન ના ફક્ત સાવધાનીપૂર્વક યોગ્ય...