Charotar Sandesh

Tag : vadtal-swaminarayan

ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણમાં ૧.૪૭ લાખ કિલો લીંબુ અને મરચાના અથાણું તૈયાર કરાયું

Charotar Sandesh
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલુ વર્ષે ૧.૪૭ લાખ કિલો લીંબુ – મરચાના અથાણાંનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ૯૦...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મહામંત્રનો રર૦મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપુર્વક ઉજવાયો

Charotar Sandesh
આણંદ : વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રર૦માં સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ. સવારે ૭ કલાકથી સાંજના ૭ સુધી અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
ચરોતર સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં સાચા સંતોનું યોગદાન છે, સંતો મોક્ષદ્વાર છે : પૂ. જ્ઞાનજીવન સ્વામી

Charotar Sandesh
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ માં કાર્તિકી સમૈયાનો દબદબાભેર આરંભ થયો છે પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વ્યાસપીઠ પરથી વચનામૃત કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ...