Charotar Sandesh

Tag : vadtal-swaminarayan-mandir

ચરોતર સ્થાનિક સમાચાર

ઐતિહાસિક કદમ : ભગવાનશ્રી સ્વામિનારાયણના વચનામૃતનો તેલગુભાષામાં અનુવાદનો આરંભ

Charotar Sandesh
વડતાલ : સંસ્થા દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ (shree swaminarayan) ના વચનામૃતને તેલુગુભાષામાં કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને વડતાલ મેનેજીંગ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો

Charotar Sandesh
૫૦ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો નડિયાદ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે રવિવારે વિજયા એકાદશીના શુભદિને દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ તથા વાઘા...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ : શિક્ષાપત્રી જયંતી તથા મંદિરના નિર્માતા શ્રીબ્રહમાનંદસ્વામીની રપ૦મી જન્મજયંતીની ઉજવણી

Charotar Sandesh
વડતાલ : ખેડા જિલ્લાના વડતાલ ધામમાં શનિવારે તા.પ મી. ફેબ્રુઆરીના રોજ ૧૯૬મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથેવડતાલ મંદિરનાશ્રી બ્રહમાનંદસ્વામીની રપ૦...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણમાં ૧.૪૭ લાખ કિલો લીંબુ અને મરચાના અથાણું તૈયાર કરાયું

Charotar Sandesh
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલુ વર્ષે ૧.૪૭ લાખ કિલો લીંબુ – મરચાના અથાણાંનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ૯૦...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મહામંત્રનો રર૦મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપુર્વક ઉજવાયો

Charotar Sandesh
આણંદ : વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રર૦માં સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ. સવારે ૭ કલાકથી સાંજના ૭ સુધી અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ નૈરોબી મંદિર સંપ્રદાયનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે, બાંધકામ પૂરજોશમાં શરૂ : ડો સંત સ્વામી

Charotar Sandesh
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ તાબાનું આફ્રિકા ખંડમાં પ્રથમ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર વિષે માહિતી આપતા ડો સંત સ્વામીએ...
ચરોતર સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં સાચા સંતોનું યોગદાન છે, સંતો મોક્ષદ્વાર છે : પૂ. જ્ઞાનજીવન સ્વામી

Charotar Sandesh
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ માં કાર્તિકી સમૈયાનો દબદબાભેર આરંભ થયો છે પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વ્યાસપીઠ પરથી વચનામૃત કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો

Charotar Sandesh
શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવોને ૭૦૦ મણ અન્નકૂટ ધરાવાયો હતો વડતાલ : યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો હતો. આ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને દરરોજ સવા લાખ તુલસીપત્ર અર્પણ કરાયા

Charotar Sandesh
૧૧ પવિત્ર ભુદેવોના મુખે જનમંગલ સ્તોત્રથી વિશેષ પૂજન સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોને શ્રાવણ માસ દરમ્યાન દરરોજ...