Charotar Sandesh

Tag : vadtal-mandir-news

ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભારે ઉત્સાહ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો, ભક્તોને રંગવામાં આવ્યા

Charotar Sandesh
વડતાલ : અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં ફાગણી પૂનમની આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજજીની નિશ્રામાં ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ રંગોત્સવમાં ૫...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ ખાતે રંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે : રંગોત્સવની તડામાર તૈયારીઓ

Charotar Sandesh
રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે : ૨૫ ફૂટની મોટી પિચકારીથી કેશુડાના રંગથી રંગોત્સવ મનાવાશે વડતાલ : વડતાલ ધામમાં ફાગણી પૂનમની આચાર્ય રાકેશ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ૪ હજાર કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો

Charotar Sandesh
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે રવિવારના રોજ દેવોને ૪ હજાર કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. આ ઉપરાંત સવારે ૮થી ૧૧...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ ધરાવાયો

Charotar Sandesh
૫૦ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો નડિયાદ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે રવિવારે વિજયા એકાદશીના શુભદિને દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ તથા વાઘા...
ચરોતર સ્થાનિક સમાચાર

પદ્મવિભુષણથી સન્માનિત પૂ સચ્ચિદાનંદજી સ્વામીને વડતાલ મંદિરના અને આચાર્ય મહારાજે અભિનંદન પાઠવ્યા

Charotar Sandesh
વડતાલ : વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મુકામે વિચાર ક્રાંતિના પ્રણેતા પૂ સચ્ચિદાનંદજી સ્વામી દેવ દર્શન માટે પધાર્યા ત્યારે રાષ્ટ્રીય સન્માન પદ્મવિભૂષણ મેળવવા બદલ અભિવાદન કરવામાં...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રી સ્વામિનારાયણમાં ૧.૪૭ લાખ કિલો લીંબુ અને મરચાના અથાણું તૈયાર કરાયું

Charotar Sandesh
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલુ વર્ષે ૧.૪૭ લાખ કિલો લીંબુ – મરચાના અથાણાંનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ૯૦...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ નૈરોબી મંદિર સંપ્રદાયનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે, બાંધકામ પૂરજોશમાં શરૂ : ડો સંત સ્વામી

Charotar Sandesh
વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ તાબાનું આફ્રિકા ખંડમાં પ્રથમ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર વિષે માહિતી આપતા ડો સંત સ્વામીએ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ જ્ઞાનબાગથી માણકી ઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો

Charotar Sandesh
વડતાલ : વડતાલ ધામમાં શ્રીહરિએ બાંધેલા કાર્તિકી સમૈયાનો સંતો-મહંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં શનિવારથી પ્રારંભ થયો છે. શનિવારે સવારે વડતાલ જ્ઞાનબાગ ખાતે માણકીઘોડી પર અસવાર...
ચરોતર સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં સાચા સંતોનું યોગદાન છે, સંતો મોક્ષદ્વાર છે : પૂ. જ્ઞાનજીવન સ્વામી

Charotar Sandesh
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ માં કાર્તિકી સમૈયાનો દબદબાભેર આરંભ થયો છે પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વ્યાસપીઠ પરથી વચનામૃત કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો

Charotar Sandesh
શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવોને ૭૦૦ મણ અન્નકૂટ ધરાવાયો હતો વડતાલ : યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો હતો. આ...