Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

બ્રેકિંગ ન્યુઝ : નવી ગાઈડલાઈન જાહેર : આણંદ-નડીયાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયું, જાણો વિગત

નવી ગાઈડલાઈન

આણંદ : આણંદ-ખેડા જિલ્લા સહિત રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા હતા, જેને લઈ રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના નિયમો કડક બનાવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ ફરીથી ઓનલાઈન કરવામાં આવ્યું છે. ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.

રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે

હાલ ગુજરાતમાં સંક્રમણની ગંભીરતાને જોતા નવી ગાઈડલાઈનમાં રાત્રિ કર્ફ્યૂ હાલનો રાતના ૧૦થી ૬નો રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં ૪૦૦ અથવા બંધ હોલમાં ક્ષમતાના ૫૦ ટકા, પરંતુ ૪૦૦થી વધુ નહીં. જ્યારે અંતિમયાત્રામાં ૧૦૦ લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર ૯ વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે.

આ પહેલાં રાજ્ય સરકારે ૨૫મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે

આજે ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાહેર :
ધો. ૧ થી ૯ ના ક્લાસ ૩૧ મી સુધી બંધ કરાયા
શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે
૧૦ શહેરોમાં રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી કર્ફ્યૂ
દુકાનો રાત્રે ૧૦ સુધી જ ખુલ્લી રાખી શકાશે
હોટલ,રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ સુધી ચાલુ રાખી શકાશે
હોટલ, રેસ્ટોરન્ટને ૭૫ ટકા ક્ષમતા સાથે જ મંજૂરી

Other News : આણંદ-ઉમરેઠ-કરમસદ-ખંભાતના આ કેટલાંક વિસ્‍તારોને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર, જાણો

Related posts

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં  સાંજના ૫ કલાક સુધીમાં  ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh

આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીમાં ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી…

Charotar Sandesh

Loksabha Election 2024 : મતગણતરી શરૂ : આણંદ-ખેડા સહિત ગુજરાતમાં ૧૨.૩૦ વાગ્યા સુધીના જુઓ અપડેટ

Charotar Sandesh