Charotar Sandesh

Tag : night-curfew-gujarat

ગુજરાત

નવી ગાઇડલાઇન : આવતીકાલથી અમદાવાદ-વડોદરામાં જ રાત્રી કર્ફ્યુ : સ્કૂલ-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન

Charotar Sandesh
ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ ગાંધીનગર : રાજ્યમાં કોરોના ઘટતાં નિયંત્રણોમાં ઘટાડો કરાઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર...
ગુજરાત

રાજ્યમાં નવી ગાઈડલાઈન જાહેર : કોરોનામાં ઘટાડો નોંધાતા આ ૧૯ શહેરોમાંથી રાત્રી કફર્યુ હટાવી લેવાયો

Charotar Sandesh
ગાંધીનગર : હવે કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે મળેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ હવે માત્ર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,...
ગુજરાત

કોરોના કેસો ઘટતાં રાત્રિ કર્ફ્યુ ૧૨ વાગ્યાથી પ વાગ્યા સુધી કરવા વિચારણા : આવતીકાલે જાહેર કરાશે SOP

Charotar Sandesh
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસો અંકુશમાં આવ્યા છે, ત્યારે હવે કેબિનેટમાં ચર્ચા થયા બાદ આવતીકાલે મળનારી કોર કમિટીની બેઠકમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવાઈ શકે...
ગુજરાત

નવી SOP : ગુજરાતમાં નાઈટ કર્ફ્યુ યથાવત : હવેથી લગ્ન સમારોહમાં ખુલ્લા જગ્યામાં ૩૦૦ લોકોને મંજુરી

Charotar Sandesh
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કોર કમિટીની બેઠકમાં એસઓપી અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ નાઇટ કર્ફ્યુ આઠ મહાનગરો...
ગુજરાત

નવી ગાઈડલાઈન : રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ર૭ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત

Charotar Sandesh
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં...
ગુજરાત

ચરોતર સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા હવે પોલીસ એક્શન મોડમાં, હવે SOPનો કડકથી અમલ કરાશે

Charotar Sandesh
ગાંધીનગર : જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદીન વધી રહ્યું છે, ત્યારે સરકારી અનુશાસન અને કોરોના ગાઈડલાઈનને અતિક્રમી થતા લગ્ન સમારંભો, ડાયરા, સામાજિક, રાજકીય કાર્યક્રમોનો સતત વધતી...
ચરોતર સ્થાનિક સમાચાર

બ્રેકિંગ ન્યુઝ : નવી ગાઈડલાઈન જાહેર : આણંદ-નડીયાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયું, જાણો વિગત

Charotar Sandesh
આણંદ : આણંદ-ખેડા જિલ્લા સહિત રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા હતા, જેને લઈ રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના નિયમો કડક બનાવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ...
ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજ્યના આ ૮ શહેરોમાં ૭ જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યુ ૧૧ થી સવારના પ વાગ્યા સુધી લાગુ કરાયું

Charotar Sandesh
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો વધતા સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ જાહેર કરાયો છે, આવતીકાલે એટલે કે ૩૧મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે....
ગુજરાત

રાજ્યમાં કેસ વધતા સરકારની ચિંતા વધી : શહેરોમાં રાત્રી કર્ફ્યુ ૯ વાગ્યાથી શરૂ થાય તેવા સંકેત

Charotar Sandesh
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ પુનઃ પીકઅપ પકડી છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૪૮ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૬૫ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે....
ગુજરાત

ગુજરાતમાં ઓમિક્રોનના કેસો વધતાં આ શહેરોમાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરાયો

Charotar Sandesh
ગાંધીનગર : રાજ્યમાં ઓમિક્રોનના કેસો વધતાં રાજ્ય સરકાર સતર્ક થઈ છે, ત્યારે ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી માટે ઘર બહાર નીકળો તે પૂર્વે રાત્રિ કર્ફ્યુનો...