Charotar Sandesh

Tag : CM-bhupendra-patel-gujarat

ગુજરાત

અમૃતસર-જામનગર ઇકોનોમીક કોરીડોરના સાંચોર-સાંતલપૂરના ૬ લેન નિર્માણ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા CM ભૂપેન્દ્ર પટેલ

Charotar Sandesh
Gandhinagar : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર માર્ગના ૬ લેન રૂપાંતરણ કામગીરીની નિરીક્ષણ મુલાકાત બનાસકાંઠાના...
ગુજરાત

જનસેવકની અનોખી જનસંવેદના : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા

Charotar Sandesh
ગ્રામીણ માતાઓ-યુવા ગ્રામજનો-પ્રાથમિક શાળાના બાળકો અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સહજ સંવાદ-વાતચીત કરી પ્રતિભાવ મેળવ્યા આંગણવાડીની બહેનો સાથે-રેશન કાર્ડધારક સાથે વાતચીત કરી વડોદરા : મુખ્યમંત્રી...
ગુજરાત

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૭૫ વિવિધ શહેરો-નગરોમાં યોજાશે “સાંસ્કૃતિક અમૃત યાત્રા”

Charotar Sandesh
૧૨૫ થી પણ વધુ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ ના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને વણી તૈયાર થયેલો અદભુત મલ્ટી મીડિયા શો પણ રજુ થશે...
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા ખેડુતનું અકસ્માત મૃત્યુ અથવા અપંગ થતાં ૨ લાખ આપશે : મહત્ત્વનો નિર્ણય

Charotar Sandesh
સુરત : રાજ્ય સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ અથવા કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના આરંભ કરી છે. રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રિમીયમની...
ગુજરાત

નવી ગાઇડલાઇન : આવતીકાલથી અમદાવાદ-વડોદરામાં જ રાત્રી કર્ફ્યુ : સ્કૂલ-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન

Charotar Sandesh
ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ ગાંધીનગર : રાજ્યમાં કોરોના ઘટતાં નિયંત્રણોમાં ઘટાડો કરાઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર...
ગુજરાત

રાજ્યમાં નવી ગાઈડલાઈન જાહેર : કોરોનામાં ઘટાડો નોંધાતા આ ૧૯ શહેરોમાંથી રાત્રી કફર્યુ હટાવી લેવાયો

Charotar Sandesh
ગાંધીનગર : હવે કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે મળેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ હવે માત્ર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,...
ગુજરાત

નવી SOP : ગુજરાતમાં નાઈટ કર્ફ્યુ યથાવત : હવેથી લગ્ન સમારોહમાં ખુલ્લા જગ્યામાં ૩૦૦ લોકોને મંજુરી

Charotar Sandesh
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કોર કમિટીની બેઠકમાં એસઓપી અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ નાઇટ કર્ફ્યુ આઠ મહાનગરો...
ગુજરાત

નવી ગાઈડલાઈન : રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ર૭ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત

Charotar Sandesh
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં...
ગુજરાત

રાજ્યમાં હોમ આઈસોલેશનમાં રહેલ દર્દીઓનું સતત મોનિટરિંગ કરવા આદેશ : ૧૦મીથી ઉકાળાનું વિતરણ કરાશે

Charotar Sandesh
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસો રફ્તાર ગતિએ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫ જાન્યુઆરી સુધીના...
ગુજરાત

સરકારી બાબુઓને સીએમની ચેતવણી : શબ્દોની રમત રમી અરજદારોને હેરાન ના કરો

Charotar Sandesh
બોટાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે રૂ.૨૦ કરોડનાં ખર્ચે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમની...