Charotar Sandesh

Tag : vadtaldham news

ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Temple)માં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. વડતાલ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી પર્વએ ૨૨ હજાર સમૂહપાઠ થયા

Charotar Sandesh
વડતાલધામ શ્રી લક્ષ્મિનારાયણ દ્વિદશાબ્દિ મહોત્સવના ઉપક્રમે શનિવારે વડતાલ મંદિરમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વંદુસહજાનંદ રસરૂપ કિર્તન દ્વિદશાબ્દિના અવસરે સામુહિક વંદુપદગાન...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં દ્વિશતાબ્દી ઉપક્રમે ૨૦૪મી વચનામૃત જયંતિ નિમિત્તે ઉજવણી

Charotar Sandesh
સૌ સત્સંગીઓને ર૦૧૦ સુધી દરરોજ ૧ વચનામૃતનો એક પાઠ વાંચવા મહારાજશ્રીનો અનુરોધ૫. ૫૦૦ ઉપરાંત ભક્તોએ મહાપૂજા કરી ધન્યતા અનુભવી. ભક્તોએ વચનામૃતનુ સમૂહપાઠ કર્યો વડતાલ :...
ચરોતર સ્થાનિક સમાચાર

વિશ્વપ્રસિદ્ધ વડતાલમાં દ્વારકા, જગન્નાથપુરી, બદરિનાથ અને રામેશ્વરમ્, ચારધામના દર્શનના હિંડોળા

Charotar Sandesh
Anand : વિશ્વપ્રસિદ્ધ વડતાલધામ (vadtaldham) ને આંગણે આજે [ ૧૭/૭/૨૦૨૨થી ૨૧/૮/૨૦૨૨ સુધી ભવ્ય હિંડોળા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડતાલ ગાદીના વર્તમાન પિઠાધિપતિ પ.પૂ. શ્રી...