Charotar Sandesh
ગુજરાત

તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર : આ તારીખે યોજાઈ તેવી શક્યતા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટીની પરીક્ષાને લઈ ઉમેદવારોમાં મુંઝવણ ઉભી થઈ રહી છે, ત્યારે પરીક્ષાના પરિણામો અને સંભંવિત તારીઓ જાહેર કરાઈ રહી છે.

આ બાબતે જીપીએસએસબીના અધ્યક્ષ હસમુખ પટેલે ટિ્‌વટ કરી માહિતી આપેલ છે કે, મંડળ તલાટીની પરીક્ષા ૩૦ એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પુરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે, કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.

Other News : વિદ્યાનગરમાં આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે : ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો

Related posts

ગુજરાતમાં દક્ષિણ દ્વારે મેઘરાજી એન્ટ્રી, બે દિવસમાં ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

ભીડભાડ વાળી જગ્યાઓમાં પાકિટ-પર્સની ચોરી કરતી ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી LCB ઝોન-૧

Charotar Sandesh

૧૨ રાજ્યે sputnik-vના ૪૪,૦૦૦ ડોઝ આપી દીધા, ત્યારે ગુજરાતમાં ફક્ત ૧૨૦૦ જ

Charotar Sandesh