Charotar Sandesh
ગુજરાત

તલાટીની પરીક્ષાની સંભવિત તારીખમાં ફેરફાર : આ તારીખે યોજાઈ તેવી શક્યતા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટીની પરીક્ષાને લઈ ઉમેદવારોમાં મુંઝવણ ઉભી થઈ રહી છે, ત્યારે પરીક્ષાના પરિણામો અને સંભંવિત તારીઓ જાહેર કરાઈ રહી છે.

આ બાબતે જીપીએસએસબીના અધ્યક્ષ હસમુખ પટેલે ટિ્‌વટ કરી માહિતી આપેલ છે કે, મંડળ તલાટીની પરીક્ષા ૩૦ એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પુરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે, કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.

Other News : વિદ્યાનગરમાં આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે : ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો

Related posts

ફાયર સેફટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરો : ગુજરાત હાઈકોર્ટ

Charotar Sandesh

સુરેન્દ્રનગર : એનસીસી ૨૬ ગુજરાત બટાલીયન દ્વારા કારકિર્દી માટે દિશાસૂચન કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh

ગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, મહારાષ્ટ્ર, યૂપી અને છત્તીસગઢની ખરાબ સ્થિતિ…

Charotar Sandesh